$44\,cm$ લંબાઈ ધરાવતા એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની કોણીય મોટવણી $10$ છે. ઓબ્જિેકિટવની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
AIPMT 1997, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.4\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતો અરીસો ચહેરો જોવા માટે વપરાય છે.જો $5$ મોટવણી જેટલો ચહેરો જોવો હોય તો અરીસાને ચહેરાથી કેટલા......$m$ અંતરે રાખવો જોઈએ?
    View Solution
  • 2
    એક સમતલ બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.6$ છે.આ લેન્સની વક્રસપાટીની વક્રતાત્રિજયા $60\,cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 3
    બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક $1.4$ છે. જો લેન્સને આટલો જ વક્રીભવનાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ? લેન્સની વક્રબાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે $R _{1}$ અને $R _{2}$ છે તેમ ધારો
    View Solution
  • 4
    બિકરના તળીયે રહેલા સિકકા પર એક સૂક્ષ્મદર્શક યંત્રને કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે સૂક્ષ્મદર્શક $1 \,cm$ ઉંચુ કરવામાં આવે છે. બિકરમાં પાણીને ....... $cm$ ઊંડાઈ સુધી રેડવામાં આવવું જોઈએ કે જેથી સિક્કો ફરીથી કેન્દ્રિત થાય? (પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ )
    View Solution
  • 5
    સૂક્ષ્મદર્શક અને દૂરબીનના સંદર્ભમાં નિચેનામાંથી ક્યુ સાચુ છે?
    View Solution
  • 6
    એક બિંદુવત પ્રકાશનો સ્ત્રોત $\mu = 5/3$ વક્રીભવનાંકવાળા પાણીની સપાટીથી $4 \,\,cm$ નીચે મૂકેલો છે. પાણીમાંથી બહાર આવતાં સમગ્ર પ્રકાશને રોકવા માટે કેટલા લઘુત્તમ વ્યાસની તકતી ઉદ્દગમ પર મૂકવી જોઈએ........$m$
    View Solution
  • 7
    એક માણસ સ્થિર સમતલ અરીસા તરફ $15 \,m/s$ થી ગતિ કરે છે. તેના પ્રતિબિંબની અરીસાના સાપેક્ષે ઝડપ .....$m/s$ છે.
    View Solution
  • 8
    માધ્યમ માટે વક્રીભૂતકોણ $(sin r)$ અને આપાતકોણ($sin i)$ નો આલેખ આપેલ છે,જો માધ્યમમાં પ્રકાશની ઝડપ $nc$ હોય,તો $n=$ ____
    View Solution
  • 9
    બહિર્ગોળ લેન્સનો પાવર $10 \;D$ અને બંને સપાટીની વક્રતાત્રિજ્યા $10 \;cm$. હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 10
    પ્રકાશનું કિરણ $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી હવામાં ગતિ કરે છે.તા વિચલનકોણ ($\delta$ ) અને આપાતકોણ $(i)$ નો આલેખ કેવો થાય?
    View Solution