$4.5 \mathrm{~cm}$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ $0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}$ હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . .  થશે.
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ $\theta $ અને પાણીની ઊંચાઈ $h$ હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...
    View Solution
  • 2
    જ્યારે $r$ ત્રિજ્યાનો હવનો પરપોટો તળાવના તળિયેથી સપતી પર આવે ત્યારે તેની ત્રિજ્યા $\frac{{5r}}{4}$ થાય છે.વાતાવરનું દબાણ $10\,m$ પાણીની ઊંચાઈ જેટલું હોય તો તળાવની ઊંડાઈ ....... $m$ હશે? (તાપમાન અને પૃષ્ઠતાણ ની અસર અવગણો)
    View Solution
  • 3
    $1 \,mm$ ત્રિજ્યા ધરાવતા બે ટીપાંમાંથી મોટું ટીપું સમતાપી પ્રક્રિયાથી બને તો તેની ઊર્જામાં ($\mu J$ માં) કેટલો ફેરફાર થશે?. પ્રવાહીનું પૃષ્ઠતાણ $T =0.1\, N / m$ 
    View Solution
  • 4
    સાબુના દ્રાવણમાંથી $2\,cm$ ત્રિજ્યાનો સાબુનો પરપોટો રચવા માટે અંદાજે $..........\,\times 10^{-4}\,J$ ઊર્જાનો જથ્થો જરૂરી છે. (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $=0.03\,N m ^{-1}$ )
    View Solution
  • 5
    $2\,m$ લંબાઇની લાકડાની સળી પાણી પર તરે છે, પાણીનું પૃષ્ઠતાણ $0.07\, N/m$ છે.સળીની એક બાજુ $0.06\, N/m$ પૃષ્ઠતાણ ધરાવતું સાબુનું દ્રાવણ નાખતાં તેના પર પરિણામી બળ ......... $N$ લાગે.
    View Solution
  • 6
    $10^{-3}\,m$ ત્રિજ્યા ધરાવતા પારાના ટીંપાને $125$ સમાન કદના ટીપામાં વિભાજિત કરવામાં આવે છે. પારાની સપાટીનું પૃષ્ઠતાણ $0.45\,Nm ^{-1}$ છે. સપાટીની ઊર્જામાં થતો વધારો $......\times 10^{-5}\,J$ હશે.
    View Solution
  • 7
    $6\, {cm}$ ત્રિજયાના સાબુના પરપોટાની અંદર એક બીજો $3\, {cm}$ ત્રિજયાનો પરપોટો બને છે. તો જેમાં અંદરનું દબાણ વાતાવરણની સાપેક્ષે સમાન હોય તેવા સમતુલ્ય પરપોટાની ત્રિજયા કેટલા ${cm}$ હશે? 
    View Solution
  • 8
    કેશનળી $ A$ ને પાણી ભરેલાં બીકરમાં ઊઘ્વ શિરોલંબ રાખવામાં આવે છે.અને કેશનળી $B$ ને સાબુના દ્રાવણ ભરેલા બીકરમાં ઊઘ્વ શિરોલંબ ગોઠવવામાં આવેલ છે, તો નીચેનામાંથી કઇ આકૃતિ બંને કેશનળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઇ સાચી રીતે દર્શાવે છે?
    View Solution
  • 9
    સમાન દ્રવ્યમાંથી બનાવેલ કેશનળીને સમાન પ્રવાહીમાં ડુબાડતાં પ્રવાહીની ઊંચાઇ $2.2\,cm$ અને $6.6\,cm$ છે,તો ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    $1$ સેમી ત્રિજ્યા ધરાવતું મરકયુરીનાં ટીપામાંથી $10^{6}$ ટીપાં બનાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. મરકયુરીનું પૃષ્ઠતાણ $460 \times 10^{-3} N / m$ છે.
    View Solution