કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ $\theta $ અને પાણીની ઊંચાઈ $h$ હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...
JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વક્રભાગ અને સમતલ ભાગ પર લાગતા પૃષ્ઠતાણબળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    $10^{-3}\,m$ ત્રિજ્યા ધરાવતા પારાના ટીંપાને $125$ સમાન કદના ટીપામાં વિભાજિત કરવામાં આવે છે. પારાની સપાટીનું પૃષ્ઠતાણ $0.45\,Nm ^{-1}$ છે. સપાટીની ઊર્જામાં થતો વધારો $......\times 10^{-5}\,J$ હશે.
    View Solution
  • 3
    $2 \times {10^{ - 3}}\,m.$ ત્રિજયા ધરાવતી કેશનળીમાં ઉપર ચડેલા પ્રવાહીનું વજન $6.28 \times {10^{ - 4}}\,N$ હોય,તો પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલુ થાય?
    View Solution
  • 4
    જ્યારે $a$ અને $b ( b > a )$ ત્રિજ્યાના બે સાબુના પરપોટા ભેગા થાય ત્યારે તેમની સામાન્ય સપાટીની ત્રિજ્યા કેટલી થાય?
    View Solution
  • 5
    ચોક્કસ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે.ત્યારે તેમાં પ્રવાહી $5\,cm$ જેટલું ઉપર ચઢે છે.આ કેશનળીને આ જ રીતે અગાઉના પ્રવાહી કરતા બમણી ઘનતા અને બમણું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રવાહીની સ્તંભની ઊંચાઈ $..........\,m$ હશે.
    View Solution
  • 6
    $0 .1\, cm$ ત્રિજ્યા ધરાવતા હવાના પરપોટાનું પૃષ્ઠતાણ $0.06\, N/m$ અને ઘનતા $10^3\, kg/m^3$ છે.પરપોટાની અંદરનું દબાણ, હવાના દબાણ કરતાં $1100\, Nm^{-2}$ વધારે છે.પરપોટુ પ્રવાહીની સપાટીથી ....... $m$ ઊંડાઇએ હશે. $(g\, = 9.8\, ms^{- 2})$
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવવામાં આવ્યા છે.

    કથન $(A)$ : કપડાં પર પડેલા તેલના કે ગ્રીસના ડાધા પાણીથી ધોવાથી દૂર થતા નથી.

    કારણ $(R)$ : કારણ કે તેલ અથવા ગ્રીસ અને પાણી વચ્ચેનો સંપર્કકોણ બહુકોણ $(obtuse)$ હોય છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો :

    View Solution
  • 8
    ખેડાણ એ માટી દ્વારા પાણીને જાળવી રાખવામાં કઈ રીતે મદદ કરે છે ?
    View Solution
  • 9
    પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $2 \,cm $ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.કેશનળીને શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇ ....... $cm$ થાય?
    View Solution
  • 10
    ધારો કે એક પ્રવાહી બુંદનું બાષ્પીભવન થતા તેની સપાટી ઊર્જામાં ઘટાડો થાય છે કે,જેથી તેનું તાપમાન અચળ રહે છે.આ શકય બને તે માટે બુંદની લઘુતમ ત્રિજયા કેટલી હશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ $=$ $T$ , પ્રવાહીની ઘનતા $=$ $\rho $ અને પ્રવાહીની બાષ્પયન ગલનગુપ્ત ઊર્જા $L$ છે.
    View Solution