Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5\, \Omega\, m^{-1} $ અવરોઘ ઘરાવતા તારને $1 \,m $ ત્રિજયાના વર્તુળમાં વાળી દેવામાં આવે છે. તેના વ્યાસ પર આવો જ તાર લગાવવામાં આવે છે.તો વ્યાસમા બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોઘ કેટલો થાય?
ચાર સમાન અવરોધોને જ્યારે અવગણ્ય આતંરિક અવરોધ ધરાવતી બેટરીની સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે ચારેય અવરોધ એક સાથે $5\,W$ પાવરનો વ્યય કરે છે. આ અવરોધોને એજ બેટરી સાથે જ્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે થતો કુલ પાવર વ્યય ........... $W$ હોઈ શકે.