$5 \,\mu F$ ના મૂલ્યના એક સંઘારકને $C _{1} 30 \,V$ ના સ્થિતિમાન થી બેટરી વડે વીજભારિત કરવામાં આવે છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે એ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બીજા $10 \,\mu F$ ના અવિદ્યુતભારિત સંઘારક સાથે જોડવામાં આવે છે. જ્યારે કળ બંધ હોય છે ત્યારે સંધારક વચ્ચે વીજભારનું વહન થાય છે. સંતુલન સમયે, બીજા સંઘારક $C _{2}$ પરનો વિદ્યુતભાર ........... $\mu C$ હશે.
A$100$
B$101$
C$105$
D$111$
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get started
a Before closing the switch
\(Q = C _{1} V _{0}=5 \times 30=150\,\mu C\)
After closing the switch
\(V =\frac{ Q }{ C _{1}+ C _{2}}=\frac{150}{10+5}=10\,V\)
\(Q _{2}= C _{2} V =10 \times 10=100\,\mu C\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\, \mu F$ વાળા $C _{1}$ કેપેસીટરને $10\, V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ બેટરી દૂર કરીને $8\, \mu F$ વાળા $C _{2}$ કેપેસીટરને $C _{1}$ સાથે જોડવામાં આવે છે. તો સંતુલન સમયે $C _{2}$ કેપેસીટર પરનો વિદ્યુતભાર ............ $\mu C$ હશે?
આપેલ પરિપથ માટે, $2$$\mu F$ સંઘારક પરનો વિદ્યુતભાર $Q_2C$ સંઘારક , $1$$\mu F$ થી $3$$\mu F$ બદલતા સાથે બદલાય છે.$Q_2$ ને $‘C’$ ના વિધેય તરીકે ______ મુજબ યોગ્ય રીતે દર્શાવી શકાય. (આકૃતિ રેખાકૃતિ સૂચવે છે અને તે એક જ સ્કેલ પર દોરેલ નથી.)
$R $ ત્રિજયા ધરાવતા અને સમાન રીતે વિદ્યુતભાર ઘન ગોળાની સપાટી પર સ્થિતિમાન $V_0$ (અનંત ($\infty$)ની સરખામણીએ) છે.આ ગોળા માટે $\frac{{3{V_0}}}{2},\;\frac{{5{V_0}}}{4},\;\frac{{3{V_0}}}{4}$ અને $\frac{{{V_0}}}{4}$ સ્થિતિમાન ધરાવતી સમસ્થિતિમાન પૃષ્ઠ ( સપાટીઓ) ની ત્રિજયા અનુક્રમે $R_1,R_2,R_3$ અને $R_4$ છે, તો _________
$10\,m$ ત્રિજયા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $10$ યુનિટ વિદ્યુતભાર મૂકેલો છે. તો $1$ એકમ વિદ્યુતભારને વર્તુળના પરિઘ પર પરિભ્રમણ કરાવવા માટે ....... એકમ કાર્ય કરવું પડે