$50\ kg $ નો માણસ ગુરુત્વમુકત અવકાશમાં જમીનથી $10\ m$ ઊંચાઇ પર છે. તે $0.5\  kg$ ના પથ્થરને $2\ m/s$ ની ઝડપથી નીચે તરફ ફેંકે છે. જ્યારે પથ્થર જમીન પર આવે, ત્યારે માણસનું જમીનથી અંતર ($m$ માં) કેટલું હશે?
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક મિસાઇલને તેની નિષ્ક્રમણ ઝડપ કરતાં ઓછી ઝડપે પ્ર્ક્ષિપ્ત કરવામાં આવે તો તેની ગતિઉર્જા અને સ્થિતિઉર્જા નો સરવાળો
    View Solution
  • 2
    ${E_k}$ ગતિઉર્જા ધરતો ઉપગ્રહ પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે. તેને કેટલી ગતિઉર્જા આપવી પડે કે જેથી તે અવકાશમાં છટકી જાય ?
    View Solution
  • 3
    કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર $\overrightarrow g  = 5\,N/kg\hat i\, + \,12\,N/kg\hat j$ મુજબા આપવામાં આવે છે.$1\, kg$ દળના પદાર્થને ઉગમબિંદુથી $(7\, m, - 3\, m)$ લઈ જતાં દળની ગુરુત્વસ્થિતિઊર્જામાં .......  $J$ ફેરફાર થાય.
    View Solution
  • 4
    જો પૃથ્વીની ત્રિજ્યા $6347\;km$ હોય તો મુક્ત પતનનો પ્રવેગ અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ વચ્ચેનો તફાવત શું હશે?
    View Solution
  • 5
    પૃથ્વીનું દળ $6.00 \times {10^{24}}\,kg$ અને ચંદ્ર નું દળ $7.40 \times {10^{22}}\,kg$. ગુરુત્વાકર્ષણનો અચળાંક $G = 6.67 \times {10^{ - 11}}\,N - {m^2}/k{g^2}$. જો તંત્રની ગુરુત્વસ્થિતિઉર્જા  $ - 7.79 \times {10^{28}}\,joules$ છે. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હશે?
    View Solution
  • 6
    પ્રત્યેકનું દળ $2kg $ હોય તેવા અનંત પદાર્થો $x-$ અક્ષ પર ઉગમબિંદુથી અનુક્રમે $1\;m,2\;m,4\;m,8\;m$ ........... અંતરે ગોઠવાયેલ છે. ઉગમબિંદુ પર આ તંત્રના પરિણામે ગુરુત્વીય સ્થિતિમાન કેટલો હશે?
    View Solution
  • 7
    પૃથ્વી અને બીજા ગ્રહ પર પદાર્થના વજનનો ગુણોત્તર $9 : 4$ છે . ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{9}$ માં ભાગનું છે.જો $'R'$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે?  (બધા ગ્રહોની ઘનતા સમાન છે તેમ ધારો)
    View Solution
  • 8
    બે ગ્રહો સમાન ધનતાં પરંતુ જુદી જુદી ત્રિજ્યો ધરાવે છે તો ગુરુત્વપ્રવેગ એ ....
    View Solution
  • 9
    માણસની પૃથ્વીની વિષુવવૃત્ત થી ધ્રુવ તરફની ગતિ દરમિયાન તેનું વજન એ ..... ( પૃથ્વીની ત્રિજ્યામાં થતો ફેરફાર અવગણો )
    View Solution
  • 10
    $\mathrm{m}_1$ અને $\mathrm{m}_2$ દળ ધરાવતા બે ગ્રહો $A$ અને $B$ અનુક્રમ $\mathrm{r}_1$ અને $\mathrm{r}_2$ ત્રિજ્યાઓ ધરાવતી વર્તુળાકાર કક્ષામાં સૂર્યને ફરતે ભ્રમણ કરે છે. જો $A$ નું કોણીય વેગમાન $L$ અને $B$ નું $3L$ હોય તો આવર્તકાળનો ગુણોત્તર $\left(\frac{T_A}{T_B}\right) \longrightarrow$ હશે.
    View Solution