$50\,mH$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલમાં $2 \,A$ પ્રવાહ પસાર થતો હોય,તો તેમાં કેટલી ઊર્જાનો સંગ્રહ થાય?
A$1$
B$0.1$
C$0.05$
D$0.5$
Easy
Download our app for free and get started
b (b) Energy stored \(E = \frac{1}{2}L{i^2} = \frac{1}{2} \times 50 \times {10^{ - 3}} \times 4 = 0.1\;J\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શોર્ટ સર્કીટ કોઈલને. સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે. કોઈલમાં વિદ્યુત પ્રવાહ પ્રેરીત થવાનાં લીધે તેમાં વિદ્યુત પાવર પેદા થાય છે. જો આંટાઓની સંખ્યા ચોથા ભાગની તથા તારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો વિદ્યુત પાવરમાં
સામાન્ય ઇલેક્ટ્રીક મોટરનાં આર્મેચર અવરોધ $1 \Omega$ છે. તથા તે $12\,V$ પાવર સપ્લાય સાથે ચાલુ થાય છે. જ્યારે લોડ સાથે જોડાયેલલી ન હોય ત્યારે તે $2\,A$ જેટલો વિદ્યુત પ્રવાહ લે છે. જ્યારે લોડ જોડવામાં આવે ત્યારે $10 \%$ નો ઘટાડો થાય છે. તો વિદ્યુત પ્રવાહમાં (લોડ જોડવામાં આવે ત્યારે) થતો ઘટાડો ...... $A$
$1 \,m$ લાંબા ધાત્વીય સુવાહકને તેના એક છેડાથી $5 \,rad s ^{-1}$ ના કોણીય વેગથી શિરોલંબ રીતે ઉર્ધ્વ સમતલમાં પૂર્વ-પશ્ચિમ દિશાને સમાંતર ભ્રમણ કરાવવામાં આવ છે. જો પૃથ્વીના યુંબકત્વની સમક્ષિતિજ ઘટક $0.2 \times 10^{-4} \,T$ હોય તો વાહકના બે છેડાઓ વચ્ચે પ્રેરિત સરેરાશ $emf$ ........ હશે.
વિધાન $- 1$ : $L$ લંબાઈ, $N$ આંટા અને $r$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ $\frac{{\pi {\mu _0}{N^2}{r^2}}}{L}$ કરતાં ઓછું હોય.
વિધાન $- 2$ : વિધાન $- 1$ માં આપેલ સોલેનોઇડમાંથી $I$ પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડની વચ્ચે ચુંબકીય પ્રેરણ $\frac{{{\mu _0}NI}}{L}$ જેટલું મળે છે જે છેડા તરફ જતાં ઘટતું જાય છે.