$6000\, Å$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ સ્લિટ પર આપાત થાય. સ્લિટની પહોળાઈ $0.30 $ મીલીમીટર છે. સ્લિટથી $2$ મીટરના અંતરે પડદો આવેલ છે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ ......$mm$ શોધો.
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે પ્રકાશ બીમમાં બે તરંગલંબાઈઓ $6500 \,Å$ અને $5200 \,Å$ નો સમાવેશ થાય છે. સ્લીટો વચ્ચેનું અંતર $2\, mm$ છે અને સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $ 120 \,cm$ છે. $6500\, Å$ તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી શલાકાનું કેન્દ્રીય મહત્તમ શલાકાથી અંતર........$mm$ શોધો.
    View Solution
  • 2
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં $t$ જાડાઇ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં બે કિરણો વચ્ચે પથ તફાવત કેટલો થાય?
    View Solution
  • 3
    ધ્વનિ તરંગ અને પ્રકાશ તરંગ વચ્ચે સામ્યતા કઈ છે?
    View Solution
  • 4
    શરૂઆતમા સમાન કળામા રહેલા બે પ્રકાશ કિરણો, આકૃત્તિમા દર્શાવ્યા પ્રમાણે $\mu_1$ અને $\mu_2\left(\mu_1\,>\,\mu_2\right)$ વક્રિભવનાંક ધરાવતા અને સમાન લંબાઈ $L$ ના બે માધ્યમમાંથી પસાર થાય છે. જો હવામા પ્રકાશ કિરણની તરંગલંબાઇ $\lambda$ હોય તો બહાર નિકળતા કિરણો વચ્ચે કળા તફાવત કેટલો છે ?
    View Solution
  • 5
    એક પડદાની સામે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે. પડદા પર તેની તીવ્રતા $I$ છે. બે પોલેરોઇડ્સ ${P}_{1}$ અને ${P}_{2}$ ને પ્રકાશના સ્ત્રોત અને પડદા વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા ${I} / 2$ મળે, તો ${P}_{2}$ ને કેટલા ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવો જોઈએ કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા $\frac{3 I}{8}$ મળે?
    View Solution
  • 6
    ઉષ્ણકટિબંધીય અથવા મોર્ફો પતંગિયાની પાખનુ સુંદર મેઘધનુષ્ય જેવો રંગ શેના કારણો હોય છે ?
    View Solution
  • 7
    $Io$ તીવ્રતા ઘરાવતા અધ્રુવીભૂત પ્રકાશ કિરણપુંજ $(beam)$ ને પોલેરોઇડ $A $ અને ત્યારબાદ બીજા પોલેરોઇડ $B$ નું મુખ્ય સમતલ પોલેરોઇડ $A$ ની સાપેક્ષ $45°$ નો કોણ બનાવતું હોય,તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ______ થશે.
    View Solution
  • 8
    $0.1\, \mu m$ પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... .
    View Solution
  • 9
    યંગના બે સ્લિટના પ્રયોગમા જ્યારે બે પ્રકાશના તરંગો ત્રિજુ લઘુતમ રચે છે ત્યારે
    View Solution
  • 10
    એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ ${\theta _{iC}}$ અને બ્રુસટરનો આપાતકોણ ${\theta _{iB}}$ એવી રીતે છે જેથી $\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta  = 1.28$ થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે?
    View Solution