$0.1\, \mu m$ પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... .
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફેશનલના બાયપ્રિઝમના પ્રયોગમાં, $1.5$ વક્રીભવનાંક અને $ 6 \times10^{-6} m$ જાડાઈ ધરાવતી માઈકા શીટને વ્યતિકરણ પામનારા બીજા (કિરણોના જૂથ) ના માર્ગમાં મૂકવામાં આવે છે. જેના પરિણામે મધ્ય શલાકા પાંચ શલાકાઓની પહોળાઈ જેટલા અંતરે ખસે છે. તો પ્રકાશની તરંગલંબાઈ .........$\mathop A\limits^o $ શોધો.
$1 \;m$ દૂર રહેલી બે સ્લિટને $6.5 \times 10^{-7}\; m$ તરંગલંબાઈના લાલ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. સ્લિટથી $1\;m$ દૂર મૂકલા પડદા પર વ્યતિકરણ શલાકાઓ જોવા મળે છે. કેન્દ્રિય મહતમની સમાન બાજુએ રહેલ ત્રીજી અપ્રકાશિત શલાકા અને પાંચમી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું છે?
$3.3 \,Wm ^{-2}$ તીવ્ર્તા ધરાવતી અધૂવીભૂત પ્રકાશને $3 \times 10^{-4}\, m ^{2}$ ક્ષેત્રફળ ધરાવતા પોલેરાઝર પર આયાત કરવામાં આવે છે પોલેરાઈઝર $31.4\, rad/s.$ ની કોણીય ઝડપથી પોતાની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો એક આવર્તકાળમાં બહાર આવતી ઊર્જા ........ $ \times 10^{-4} \,J$
વિધાન $-I:$ કેલ્સાઈટ સ્ફટિક વડે સ્વચ્છ આકાશનું અવલોકન કરતાં જાણવા મળે છે કે, સ્ફટિકને ગોળ ગોળ ઘૂમાવતાં પસાર થતા પ્રકાશની તીવ્રતા બદલાય છે.
વિધાન $-II:$ વાતાવરણના કણો દ્વારા સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી આકાશમાંથી આવતો પ્રકાશ ધ્રુવીભૂત થયેલો હોય છે. વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે.
ટેલિસ્કોપ માટે અપેચર વ્યાસ $5\; \mathrm{m}$ છે.ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર $4 \times 10^{5} \;\mathrm{km} $ છે. $5500\;\mathring A$ તરંગલંબાઈનો ઉપયોગ કરી ચંદ્રની સપાટી પર રહેલ બે વસ્તુને અલગ જોવા માટે તે ઓછામા ઓછી કેટલા ........$m$ દૂર હોવી જોઈએ?