ઉષ્ણકટિબંધીય અથવા મોર્ફો પતંગિયાની પાખનુ સુંદર મેઘધનુષ્ય જેવો રંગ શેના કારણો હોય છે ?
  • A
    પ્રકાશની પાતળી પાતળી પટ્ટી પરનુ વ્યતિકરણ
  • B
    પ્રકાશનુ વિવર્તન
  • C
    પ્રકાશનુ ધ્રુવીભવન
  • D
    પ્રકાશનુ વિભાજન
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

The wings of butterflies and moths consist of a colorless translucent membrane covered by a layer of scales. Each scale is a flattened outgrowth of a single cell and is about \(100\,\mu m\) long and \(50 \,\mu m\) wide.

The scales overlap like roof tiles and completely cover the membrane, appearing as dust to the naked eve.

The iridescence in the winas is caused bv multiple slit interference. Sunlight contains a full range of light wavelenqths. Interference occurs when light hitting the wings interacts with light reflected off the wina.

By the above explanation, it is clear that the beautiful iridescent (like a rainbow) colors on the wings of a tropical or morpho butterfly are due to thin-film interference of light.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્લિટ પર લંબ રીતે આપાત થતાં $5000 \,A$ પ્રકાશની તરંગલંબાઈ માટે $\theta=30^o$ કોણે તો એક વિવર્તન સ્લિટને લીધે પ્રથમ વિવર્તન ન્યૂનત્તમ રચાય છે. તો સ્લિટની પહોળાઈ ......છે.
    View Solution
  • 2
    જ્યારે પ્રકાશનું તરંગ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે કઈ રાશિ બદલાતી નથી?
    View Solution
  • 3
    બે સુસંબંધ ધ્વનિ ઉદગમાં $s_1$ અને $S_2$ એ $1\,m$ તરંગલંબાઈ ધરાવતા સમાન કળાના તરંગો ઉત્પન્ન કરે છે $S_{1}$ અને $S_{2}$ ને $1.5\,cm$ અંતરે રાખેલા છે. $S_{2}$ ની સામે $2\,m$ અંતરે રહેલા અવલોકનકાર $L$ ને લઘુતમ તીવ્ર્તાનો અવાજ સંભળાઈ છે જ્યારે અવલોકનકાર $S_1$ થી દૂર તરફ પરંતુ $S_2$ થી સમાન અંતરે રહીને ગતિ કરે ત્યારે તે જ્યારે $S_1$ થી $d$ અંતરે હોય ત્યારે મહતમ તીવ્ર્તા સંભળાઈ છે તો $d=......m$
    View Solution
  • 4
    $1.5$ વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલી ટાંકી લો કે જેનો નીચેનો ભાગ જાડો હોય. જેને $\mu$ વક્રીભવનાંક વાળા પ્રવાહીથી ભરી દો. વિદ્યાર્થિએ એવું નોંધ્યું કે કોઇપણ આપાતકોણ $i$ થી આપાત થતું પ્રકાશનું કિરણ જ્યારે પ્રવાહીમાં પ્રવેશે છે ત્યારે પ્રવાહી-કાચના આંતરપૃષ્ઠ પરથી પરાવર્તન પામતુ પ્રકાશનું કિરણ કદાપી સંપૂર્ણ ધ્રુવીભુત હશે નહીં (આકૃતિ જુઓ). આ થવા માટે $\mu$ નું લઘુત્તમ મૂલ્ય____ હોવું જોઈએ.
    View Solution
  • 5
    હાઇગેન્સની થીયરીમાં તરંગઅગ્રથી...
    View Solution
  • 6
    યંગના બે સ્લિટના પ્રયોગમાં પ્રકાશની તરંગલંબાઈ નીચી હોય તો શલાકાની પહોળાઈ .....
    View Solution
  • 7
    વિનાશક વ્યતિકરણ માં પથ તફાવત
    View Solution
  • 8
    દ્રવ્યનો વક્રીભવનાંક એ ધ્રુવીભુત કોણના બરાબર હોય છે. તેને .....
    View Solution
  • 9
    એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ ${\theta _{iC}}$ અને બ્રુસટરનો આપાતકોણ ${\theta _{iB}}$ એવી રીતે છે જેથી $\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta  = 1.28$ થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે?
    View Solution
  • 10
    ફેશનલના બાયપ્રિઝમના પ્રયોગમાં પડદા અને સ્ત્રોત વચ્ચેનું અંતર $1 \,m$ છે અને સ્ત્રોત અને બાયપ્રિઝમ વચ્ચેનું અંતર $10\, cm$ છે. પ્રકાશની તરંગલંબાઈ$ 6000 \,Å$ છે. મળતી શલાકાઓની પહોળાઈ $0.03$ સેમી અને બાયપ્રિઝમનો વક્રીભવન કોણ $11$ છે. તો બાયપ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો.
    View Solution