એક પડદાની સામે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે. પડદા પર તેની તીવ્રતા $I$ છે. બે પોલેરોઇડ્સ ${P}_{1}$ અને ${P}_{2}$ ને પ્રકાશના સ્ત્રોત અને પડદા વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા ${I} / 2$ મળે, તો ${P}_{2}$ ને કેટલા ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવો જોઈએ કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા $\frac{3 I}{8}$ મળે?
  • A$60$
  • B$30$
  • C$45$
  • D$90$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
b
\(I=\frac{I_{0}}{2} \cos ^{2} \phi\)

\(\frac{I}{2} \cos ^{2} \phi=\frac{3 I}{8}\)

\(\cos ^{2} \phi=\frac{3}{4}\)

\(\cos ^{2} \phi=\frac{\sqrt{3}}{2}\)

\(\Rightarrow \phi=30\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો યંગના દ્વિ-સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદૂગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો. . . . . . . . . 
    View Solution
  • 2
    એક સ્લીટની વિવર્તન ભાતમાં કેન્દ્રીય શલાકાની પહોળાઈ ની સરખામણીમાં અન્ય શલાકાની પહોળાઈ.....
    View Solution
  • 3
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, પ્રકાશની તરંગલંબાઈ $ 6000 \,Å $ છે. તો પ્રકાશના તરંગોનો ત્રીજી પ્રકાશિત શલાકાથી કેન્દ્રીય શલાકા વચ્ચેનો કળા તફાવત .......
    View Solution
  • 4
    યંગના બે સ્લિટના પ્રયોગમાં શલાકાની પહોળાઈ  $0.2 \,mm$ છે. જો પ્રકાશની તરંગલંબાઈ એ $10\%$ જેટલી વધે છે અને સ્લીટનું અંતર $10\%$ જેટલું વધે છે. તો શલાકાની પહોળાઈ .....$mm$
    View Solution
  • 5
    ઓપ્ટિકલ લેન્સમા ખામી કોની મદદ વડે અવલોકી શકાય છે ?
    View Solution
  • 6
    બે પોલેરોઈડની અક્ષ એકબીજાને સમાંતર છે જેથી તેમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. તો કોઈ પણ એક પોલેરોઈડને કેટલા $^o$ ના ખૂણે ફેરવવો જોઈએ કે જેથી તેમાંથી નીકળાતા પ્રકાશની તીવ્રતા અડધી થાય?
    View Solution
  • 7
    બે સુસંબદ્ધ ઉદ્દગમો કે જેની તીવ્રતા જુદી જુદી છે. તેનાથી વ્યતિકરણ ઉત્પન્ન થાય છે. જો મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર $25 $ હોય, તો ઉદ્દગમોની તીવ્રતાઓ ગુણોત્તર .......
    View Solution
  • 8
    ટેલિસ્કોપના વસ્તુ કાચના લેન્સનો અપર્ચર મોટો રાખવામા આવે છે કે જેથી
    View Solution
  • 9
    આ  પ્રશ્ન વિધાન$-I$ અને વિધાન$-II$ ચાર પરીણામો વિધાનો પછી ધરાવે છે. તેમાંથી બન્નેને દર્શાવતું વાક્ય પસંદ કરો.

    કાચની સમતલીય પ્લેટ પર સમતલીય બહિર્ગોળ લેન્સ મૂકીને વચ્ચે હવાની પાતળી ફિલ્મ બનાવવામાં આવે છે. આ ફિલ્મ પર એેકરંગી પ્રકાશ આપાત કરતાં ઉપરની (બહિર્ગોળ) સપાટી તથા નીચેની (સમતલીય કાચ)ની સપાટી પરથી થતા પ્રકાશના પરાવર્તનને કારણે વ્યતીકરણ ભાત ઉદ્ભવે છે.

    વિધાન$-1$ : જ્યારે પ્રકાશ એ હવાની ફિલ્મ અને કાચની પ્લેટમાં સપાટી પરથી પરાવર્તિત થાય છે, ત્યારે પરાવર્તિત તરંગનો કળા તફાવત $\pi$ છે.

    વિધાન $-, Medium$ : વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.

    View Solution
  • 10
    યંગના બે સ્લિટના પ્રયોગમાં શેમાં ઘટાડો કરીને શલાકાની પહોળાઇમાં વધારો કરી શકાય છે.
    View Solution