$6.0\,volt$ ની બેટરી સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે બે બલ્બ જોડેલા છે.બલ્બ $1$ નો અવરોધ $3\,\Omega$ અને બલ્બ $2$ નો અવરોધ $6\,\Omega$ છે. બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય હોય તો કયો બલ્બ વધુ પ્રકાશિત થશે?
AIEEE 2012, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$e.m.f.$ સ્ત્રોત સાથે ત્રણ સમાન અવરોઘ શ્નેણીમાં જોડતાં વ્યય થતો કુલ પાવર $10\,W$ છે. જો તેમને સમાન $e.m.f.$ સ્ત્રોત સાથે સમાંતરામાં જોડવામાં આવે, તો વ્યય થતો પાવર ............ $watt$ હશે.
જ્યારે $5\,mm^2$ આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી $1.5\, A$ પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ $(drift\, speed)\, v$ છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા $9 \times 10^{28}\, m^3$ હોય તો $v$ નું મૂલ્ય ______ $mm/s$ ની નજીકનું છે.
$0\,^oC$ તાપમાને સમાન મૂલ્ય ધરાવતા અવરોધના અવરોધકતાના તાપમાન ગુણાંક $\alpha _1$ અને $\alpha _2$ છે. તો તેમને શ્રેણીમાં જોડવાથી સમતુલ્ય અવરોધકતાના તાપમાન ગુણાંક ....... .
જ્યારે અવરોધમાંથી $2\, A$ પ્રવાહ પસાર થાય છે ત્યારે તે $15\, s$, માં $300 \,J$ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને $3\, A$ કરવામાં આવે છે તો $10 s$ માં ઉત્પન્ન ઊર્જા........$J$ થશે.
પોટેન્શિયોમિટરમાં અચળ વિદ્યુતસ્થિતિમાન પ્રચલન છે. પોટેન્શિયોમિટર તારની અવરોધકતા $10^{-7} \, ohm-meter$ છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ $0.1\, ampere$ છે. તેના આડછેદનું ક્ષેત્રફળ $10^{-6}\, m^2$. પોટેન્શિયોમિટરનું વિદ્યુતસ્થિતિમાન પ્રચલન કેટલું મળે?
$0\,^oC$ તાપમાને પ્લેટીનીયમ અવરોધ થર્મોમીટરમાં કોઈલનો અવરોધ $5$ ઓહમ છે $100\,^oC$ અને તાપમાને $5.75$ ઓહમ છે. અજ્ઞાત તાપમાને તેનો અવરોધ $5.15 $ ઓહમ છે. તો અજ્ઞાત તાપમાન ............ $^oC$ હશે.
ઇલેક્ટ્રિક કીટલીમાં બે હીટિંગ કોઇલ છે. જ્યારે પ્રથમ કોઇલને $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે, ત્યારે કીટલીમાંનું પાણી $10$ મિનિટમાં ઉકળે છે અને જ્યારે બીજી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પાણી $40$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઇલ એક સાથે સમાંતરમાં જોડવામાં આવે, તો સમાન જથ્થાના પાણીને ઉકાળવામાં કેટલો સમય ($min$ માં) લાગશે?
સમાન પદાર્થના બનેલા બે તારો પરિપથ મારફતે સમાંતરમાં જોડવાથી તેમાંથી પ્રવાહ પસાર થાય છે. તેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર $4/3$ અને $2/3$ હોય તો તારમાંથી પસાર થતાં વિધુત પ્રવાહનો ગુણોત્તર .......હશે.