$6.3$ $gm$ ઓક્ઝેલિક ઍસિડ ડાયહાઇડ્રેટના દ્રાવણનું  $250\,\, ml$ સુધી મંદન કરવામાં આવે છે.તો તેના $10\,\, ml$ દ્રાવણને $0.1$ $N\,NaOH$ વડે સંપૂર્ણ રીતે તટસ્થીકરણ કરવા માટે જરૂરી $NaOH$નું જરૂરી પ્રમાણ ............ $\mathrm{ml}$ જણાવો.
  • A$40$
  • B$20$
  • C$10$
  • D$4$
IIT 2001, Diffcult
Download our app for free and get startedPlay store
a
(a) Oxalic acid  \(NaOH\)

\({N_1}{V_1} = {N_2}{V_2}\)

\(\left[ {\frac{W}{E} \times \frac{{1000}}{V}} \right] \times {V_1} = {N_2}{V_2}\)

\(\frac{{6.3}}{{63}} \times \frac{{1000}}{{250}} \times 10 = 0.1 \times V\)

\(V= 40\,ml.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $60 \%$ કાર્બન ધરાવતા, એક કાર્બનિક સંયોજના $0.01$ મોલને સંપૂર્ણ બાળવામાં આવે ત્યારે $4.4\,g\, CO_2$ ઉત્પન્ન થાય છે. તો સંયોજનનું મોલર દળ $..............g\,mol ^{-1}$ છે.(નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 2
    $500 \mathrm{~mL}$ પાણીમાં $5.85 \mathrm{~g}, \mathrm{NaCl}$ ધરાવતા એક જલીય દ્રાવણ ની મોલારિટી $(M)$ શોધો. (આપેલ : મોલર દળ $\mathrm{Na}: 23$ અને $\mathrm{Cl}: 35.5 \mathrm{gmol}^{-1}$ )
    View Solution
  • 3
    તત્વનો પરમાણુભાર $27$ છે, જો સંયોજકતા $3$ હોય તો બાષ્પશીલ ક્લોરાઈડની બાષ્પઘનતા ...... ધરાવે છે.
    View Solution
  • 4
    $2$ મોલ સોડિયમ ફેરોસાઈનાઈડ $Na_4$ $[Fe(CN)_6]$ માં સોડિયમ પરમાણુની સંખ્યા એ .......... $\times10^{23}$ થાય.
    View Solution
  • 5
    $A_1$ ગ્રામ તત્વ એ તેનો $A_2$ ગ્રામ ઓક્સાઈડ આપે છે તો તત્વનો તુલ્યભાર એ .....
    View Solution
  • 6
    $KI$ ના $20\%$ (mass/mass) દ્રાવણની મોલાલિટી  થશે ? ($KI$નુ મોલર દળ $ = 166\,g\,mol^{-1}$)
    View Solution
  • 7
    $0.32$ ગ્રામ સલ્ફરને હવામાં સર્ળીાવતા, $N.T.P$ એ $224$ મિલી $SO_2$ મળે છે. બીજા પ્રયોગમાં, સલ્ફરના વિઘટન દ્વારા સલ્ફર ડાયોકસાઇડ બને છે. $ 50\%$ સલ્ફર ધરાવે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
    View Solution
  • 8
    જો એક સેકન્ડમાં $10^{20}$ અનાજના દાણા વહેંચી શકાતા હોય તો એક એવોગેડ્રો નંબર જેટલા અનાજના દાણાને વહેંચવા માટે લાગતો સમય ........કલાક થશે ?
    View Solution
  • 9
    ધારો કે તત્વ $X$ અને $Y$ એકબીજા સાથે સંયોજાઈને  $XY_2$ અને  $X_3Y_2.$ બનાવે છે.જ્યારે $0.1$ મોલ $XY_2$નું વજન $10\ g$ અને $X_3Y_2$ના $0.05$ મોલનું વજન $9\ g,$  હોય તો $X$ અને $Y$નો અણૂભાર જણાવો.
    View Solution
  • 10
    $1.7$ ગ્રામ એમોનીયામાં હાજર ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય છે ?
    View Solution