$6.3$ $gm$ ઓક્ઝેલિક ઍસિડ ડાયહાઇડ્રેટના દ્રાવણનું $250\,\, ml$ સુધી મંદન કરવામાં આવે છે.તો તેના $10\,\, ml$ દ્રાવણને $0.1$ $N\,NaOH$ વડે સંપૂર્ણ રીતે તટસ્થીકરણ કરવા માટે જરૂરી $NaOH$નું જરૂરી પ્રમાણ ............ $\mathrm{ml}$ જણાવો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$60 \%$ કાર્બન ધરાવતા, એક કાર્બનિક સંયોજના $0.01$ મોલને સંપૂર્ણ બાળવામાં આવે ત્યારે $4.4\,g\, CO_2$ ઉત્પન્ન થાય છે. તો સંયોજનનું મોલર દળ $..............g\,mol ^{-1}$ છે.(નજીકના પૂર્ણાંકમાં)
$0.32$ ગ્રામ સલ્ફરને હવામાં સર્ળીાવતા, $N.T.P$ એ $224$ મિલી $SO_2$ મળે છે. બીજા પ્રયોગમાં, સલ્ફરના વિઘટન દ્વારા સલ્ફર ડાયોકસાઇડ બને છે. $ 50\%$ સલ્ફર ધરાવે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
ધારો કે તત્વ $X$ અને $Y$ એકબીજા સાથે સંયોજાઈને $XY_2$ અને $X_3Y_2.$ બનાવે છે.જ્યારે $0.1$ મોલ $XY_2$નું વજન $10\ g$ અને $X_3Y_2$ના $0.05$ મોલનું વજન $9\ g,$ હોય તો $X$ અને $Y$નો અણૂભાર જણાવો.