$648\, g$ શુદ્ધ પાણીની મોલાલિટી .................. $\mathrm{m}$ થશે.
  • A$36$
  • B$55.5$
  • C$3.6$
  • D$5.55$
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ એ આયર્ન વડે ખોરાકને સમૃદ્ધ બનાવવા વપરાય છે. તો $100 \;\mathrm{kg}$ ઘઉંમાં આવતા $10 \;ppm$ મેળવવા જરૂરી ક્ષારનો જથ્થો $(\,grams$ માં$)$ જણાવો. $($પરમાણ્વિય દળ : $Fe =55.85 ; \mathrm{S}=32.0$ $\mathrm{O}=16.00\,)$
    View Solution
  • 2
    પર્વતારોહક તેમની સાથે ઓક્સિજન સિલિન્ડર લઇ જાય છે કારણ કે ...
    View Solution
  • 3
    કઈ સ્થિતિ આદર્શ દ્રાવણ માટે યોગ્ય નથી ?
    View Solution
  • 4
    $20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
    View Solution
  • 5
    $V\,L$ પાણીમાં ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરી જુદા જુદા દ્રાવણ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના અભિસરણ દબાણ અનુક્રમે $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.
    View Solution
  • 6
    એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
    View Solution
  • 7
    $1.0\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થ $($ અણુ ભાર $= 250\, g\, mol^{-1})$  $51.2\, g$ બેન્ઝિનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો બેન્ઝિન માટે ઠારબિંદુ અવનયન અચળાંક $K_f =5.12\,K \,kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં .........$K$ નો ઘટાડો થશે.
    View Solution
  • 8
    કયું જલીય દ્રાવણ ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 9
    $20\,^oC$ તાપમાને એસિટોનનું બાષ્પદબાણ $185\, torr$ છે. $20\,^oC$ તાપમાને $100\, g$ એસિટોનમાં $1.2\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તેનું બાષ્પદબાણ $183\,torr$ થાય છે. તો પદાર્થનુ મોલર દળ .... $(g\,mol^{-1})$ થશે.
    View Solution
  • 10
    આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^o$ સે છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $ 0.512$  અને $1.86 $ હોય, તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.
    View Solution