$760\,mm$  એ પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $ 373\,K $ છે. $298\,K $ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23\,mm$  છે. જો બાષ્પાયન એન્થાલ્પી $ 40.656 \,KJ/mol $ હોય તો $23\, mm$ દબાણે તેનું ઉત્કલનબિંદુ ........... $\mathrm{K}$ થશે.
  • A$250$
  • B$294$
  • C$51.6$
  • D$12.5$
Medium
Download our app for free and get startedPlay store
b
clausius clapeytnon   સમી. પરથી

\(\log \frac{{{P_2}}}{{{P_1}}} = \frac{{\Delta {H_V}}}{{2.303R}}\left[ {\frac{{{T_2} - {T_1}}}{{{T_1} \times {T_2}}}} \right]\,\,\,\)

\(\,\log \frac{{760}}{{23}} = \frac{{40656}}{{2.303 \times 8.314}}\left[ {\frac{{373 - {T_1}}}{{373T}}} \right]\)

\({T_1} = 294.4\,K \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક નિર્બળ ઍસિડ $HX$ ના $0.2\,m$  જલીય દ્રાવણનો આયનીકરણ $0.3$ અંશ છે. પાણી $K_f= 1.85$  માટે હોય, તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ ........... $^oC$ હશે.
    View Solution
  • 2
    $5 $ મિલી $N$ $HCl$, $20\,ml$  $N/2$  $H_2SO_4$ અને $30$ મિલી $N/3$  $HNO_3$ ને એક સાથે મિશ્ર કરવામાં આવે છે અને કદ એક લીટર કરવામાં આવે છે તો પરિણામી દ્રાવકની સપ્રમાણતા એ .....
    View Solution
  • 3
    ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ એ આયર્ન વડે ખોરાકને સમૃદ્ધ બનાવવા વપરાય છે. તો $100 \;\mathrm{kg}$ ઘઉંમાં આવતા $10 \;ppm$ મેળવવા જરૂરી ક્ષારનો જથ્થો $(\,grams$ માં$)$ જણાવો. $($પરમાણ્વિય દળ : $Fe =55.85 ; \mathrm{S}=32.0$ $\mathrm{O}=16.00\,)$
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા ક્ષારનું વોન્ટ હોફ અવયવ $i$નું મૂલ્ય ${K_4}[Fe{(CN)_6}]$ સાથે સમાન થશે.
    View Solution
  • 5
    $20^o$ સે. એ પાણીનું બાષ્પનું દબાણ $17.5$ મિમી $Hg$.છે. $20$ સે. એ  $178.2$ ગ્રામ પાણીમાં $18 $ ગ્રામ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરવામાં આવે છે પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ?
    View Solution
  • 6
    $0.5\, g$ એન્થ્રાસીનને $35\, g$ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કરતા ઉત્કલનબિંદુમાં $0.3\, K$ નો વધારો થાય છે. જો $CHCl_3$ માટે $K_b$ નુ મૂલ્ય $3.9\,K\,m^{-1}$ હોય, તો એન્થ્રાસીનનુ પ્રાયોગિક આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 7
    $X$ ના $4\%$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ $Y$ ના $12\%$ જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો $X$ નુ આણ્વિય દળ  $A$ હોય તો $Y$ નુ આણ્વિય દળ કેટલા .............. $\mathrm{A}$ હશે?
    View Solution
  • 8
    $500 $ ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં થતો ઘટાડો $0.186^o$ સે થશે ? (જ્યાં $K_f$ $= 1.86^o$  સે કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 9
    $100$  ગ્રામ પાણીમાં $2.5 $ ગ્રામ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ ધરાવતા મંદ દ્રાવણ માટે $1$ વાતા. દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $20\,^oC $ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખુબ  ઓછી ધરાવામાં આવે છે. તો દ્રાવણનું (મિમી $Hg$) નું બાષ્પ દબાણ કેટલું થાય છે ? ( $K_b = 0.76\,\,K\,kg\,mol^{-1}$ )
    View Solution
  • 10
    પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ $X$ અને $Y$ અનુક્રમે $20$ અને $45\,g\,mol ^{-1}$ અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે $0.6$ અને $0.45\,g$ ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ $740\,mm\,Hg$ છે.વાયુ $X$નું આંશિક દબાણ $............\,mm\,Hg$ છે.(નજીકનો પૂર્ણાંક)
    View Solution