$88\,^oC $ તાપમાને બેન્ઝિનનું બાષ્પ દબાણ $900 $ ટોર અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 $ ટોર છે. તો ટોલ્યુઈન સાથેના મિશ્રણ બેન્ઝિનનો મોલ અંશ કેટલો થશે? જેને $88\,^oC $ અને $1 $ વાતા દબાણે ઉકાળવામાં આવે છે જે બેન્ઝિન - ટોલ્યુઈનથી આદર્શ દ્રાવણ બને છે.
Medium
Download our app for free and get startedPlay store
c
$P_5$ $ = 760$  ટોર, કારણ કે દ્રાવણને $88\,^oC $  ઉકાળવામાં આવે છે.

હવે, $760 = 900 $ $\times$ મોલ અંશ $C_6H_6$ $+ 360$ $\times$ [$1 - $ $C_6H_6$ ના મોલ અંશ]

$760 = 900a + 360 - 360a$    $ a = 0.74$

$C_6H_6$ ના મોલ અંશ છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઔદ્યોગિક વેચાણમાં સાંદ્ર સલ્ફયુરિક એસિડ $95\% $ $H_2SO_4$ સાથે વજનથી ધરાવે છે જો ઔદ્યોગિક એસિડની ઘનતા $1.834 $ ગ્રામ સેમી$^{-3}$ હોય તો આ દ્રાવણની મોલારીટી ....... $M$ થાય.
    View Solution
  • 2
    નીચેની માહિતી પરથી $1\, kg$ પાણીમાં $13.44\, g\, CuCl_2$ ઓગાળી બનાવેલા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો ...... થશે.

    $(M.wt.$ of $CuCl_2 =134.4 $ અને $K_b = 0.52\, , molal^{-1})$

    View Solution
  • 3
    $0.01\,M$  $KCl$ અને  $BaCl_2$ ના દ્રાવણ પાણીમાં બને છે . $KCl$ નું ઠાર બિંદુ $-\,2\,^oC$ મળે છે જ્યારે $BaCl_2$  સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠાર બિંદુ શું હશે ? 
    View Solution
  • 4
    વિધાન $1 $ : ખેલકૂદના મેદાનમાં રમતવીરોને પડવા-વાગવાથી ઉદભવેલા ઘાની સારવારમાં વપરાતા ઠંડા પાણીમાં ઓગાળતાં તેનું તાપમાન ઘટે છે. વિધાન $2$ : દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતાં તેનું ઠારબિંદુ ઘટે છે.
    View Solution
  • 5
    $25°C$ તાપમાને ક્લોરોફોર્મ $(CHCI_3)$ અને ડાયક્લોરોમિથેન $(CH_2CI_2)$ ના બાષ્પદબાણ અનુક્રમે $200\, mm\, Hg$ અને $41.5\, mm \,Hg$ છે. તો $25.5\,g \,CHCl_3$ અને $40\, g\, CH_2Cl_2$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનુ બાષ્પદબાણ ......... થશે.

    (અણુભાર : $CHCl_3 = 119.5\, u, CH_2CI_2 = 85\,u$)

    View Solution
  • 6
    નીચેનામાંથી કોનું $0.1\,M $ જલીય દ્રાવણ સૌથી નીચું ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 7
    જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 8
    $1000\,g$ પાણીમાં $68.5\,g$ સુક્રોઝ (molar mass $= 342\, g/mol$) ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યુ છે. તો બનતા દ્રાવણનું ઠારબિંદુ ........ $^oC$.

    (પાણી માટે $K_f= 1.86\, K\, kg\, mol^{-1}$)

    View Solution
  • 9
    $75.2$  ગ્રામ ફિનોલને ($1$ કિ.ગ્રા.) દ્રાવકમાં ઉમેરવામાં આવે છે. ઠારણ બિંદુમાં અવનયન $7$ છે. જો ફિનોલનું ડાયમરાઝેશન થાય તો સંયુગ્મનની ટકાવારીની ગણતરી કરો. ($K_f$ $= 14$)
    View Solution
  • 10
    જેમાંથી એકમાં સૌથી વધુ અભિસરણ દબાણ હોય છે
    View Solution