$A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર પાત્રમાં $h$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તેના તળિયે $a$ ત્રિજ્યાનું કાણું છે તો પાત્રને ખાલી થતાં કેટલો સમય લાગે?
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈ સ્થળ પર વાતાવરણનું દબાણ $10^5 \,Pa$ છે. જો ટ્રાઈબ્રોમોમીથેન (વિશિષ્ટ ગુરુત્વ $=2.9$ ) બેરોમેટ્રિક પ્રવાહી તરીક નિયુક્ત કરવામાં આવે છે, તો બેરોમેટ્રિક ઊંચાઈ ....... $m$ હેશે.
    View Solution
  • 2
    $8\times 10^{-3}\;m$ વ્યાસવાળા નળમાંથી પાણી સતત રીતે વહે છે. નળમાંથી બહાર નીકળતી વખતે પાહીનો વેગ $0.4\; ms ^{-1}$ છે. નળની નીચે $2 \times 10^{-1}\; m$ અંતરે પાણીના પ્રવાહનો વ્યાસ ($\times 10^{-3}\;m$ માં) કેટલો હશે?
    View Solution
  • 3
    આડી પાઈપનો આડછેદનું ક્ષેત્રફળ સમાન નથી, તો પ્રવાહી માટે આ પાઈપમાં નીચેનામાંથી ક્યો સમય બદલાતો નથી?
    View Solution
  • 4
    એક વર્તુળાકાર નળી ઊર્ધ્વ સમતલમાં રાખેલ છે.બે પ્રવાહી કે જેઓ એકબીજામાં ભળી શકતા નથી અને તેમની ધનતા $d_1$ અને $d_2$ છે.તેમને આ નળીમાં ભરવામાં આવે છે.દરેક પ્રવાહી કેન્દ્ર આગળ $90°$ નો આંતરિક કોણ રચે છે.જયારે આંતર સપાટીને જોડતી ત્રિજયા શિરોલંબ સાથે $\alpha $ કોણ રચે છે,તો ગુણોત્તર $\frac{{{d_1}}}{{{d_2}}}$
    View Solution
  • 5
    પાણીની અંદર $1\,cm$ ત્રિજ્યાના હવાના પરપોટાનો ઉપરની દિશામાંનો પ્રવેગ $9.8\, cm\, s ^{-2}$ છે. પાણીની ઘનતા $1\, gm\, cm ^{-3}$ અને પાણી દ્વારા પરપોટા પર નહિવત ઘર્ષણબળ લાગે છે. તો પરપોટાનું દળ $.......gm$ હશે. 

    $\left( g =980 \,cm / s ^{2}\right)$

    View Solution
  • 6
    $0.5\,m$ લંબાઈ ધરાવતો ઘન પાણી પર તરે છે જેનું $30\%$ કદ પાણીની અંદર છે. બ્લોક પર મહત્તમ ......$kg$ વજન મૂકી શકાય કે જેથી તે સંપૂર્ણ પાણીમાં ડૂબી ના જાય. [પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ ]
    View Solution
  • 7
    તેલનું ટીપું (ઘનતા $=0.8\,g / cm ^3$ અને શ્યાનતા ગુણાંક $\eta_0$) એ બીજા પ્રવાહી (ઘનતા $=1.2\,g / cm ^3$ અને શ્યાનતા ગુણાંક $\eta _{ L }$) પર તરે છે. ઘારો કે બંને પ્રવાહી મિશ્રણ થતા નથી. જે વેગથી વધશે તે $..............$ પર નિર્ભર છે.
    View Solution
  • 8
    પ્રવાહીની ઘનતા $ 1.5 gm/cc$  છે,તો $P$  અને $S$ બિંદુ વચ્ચે દબાણનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 9
    $d_{1}=5$ સેમી $, V_{1}=4$ સેમી $, d_{2}=2$ સેમી ધરાવતી અસમાન આડછેદની નળીના બંન્ને છેડા વચ્ચે દબાણનો તફાવત ........ ($pa$ માં)
    View Solution
  • 10
    હીરાના એક જ સ્ફટિકમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબના આકારનું એરણ (anvils) બનાવેલ છે. તેનો ઉપયોગ ઊંચા દબાણ હેઠળ દ્રવ્યની વર્તણૂક તપાસવા માટે થાય છે. એરણના સાંકડા છેડા પાસે સપાટ બાજુઓના વ્યાસ $0.50\, mm$ છે. જો એરણના પહોળા છેડાઓ પર $50,000\, N$ નું દાબીય બળ લાગુ પાડેલ હોય, તો એરણના સાંકડા છેડે (tip) દબાણ કેટલું હશે.
    View Solution