$A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછુ છે. જો $A$ નો પ્રવાહી દ્રાવણમાં મોલ-અંશ $X_A$ અને બાષ્પ અવસ્થામાં મોલ-અંશ $Y_A$ હોય, તો ..........
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1$ કિ.ગ્રામ નિસ્યંદિત પાણીમાં $ 0.0112\,g$  ગ્રામ દ્રાવ્ય કરીને $CaCl_2$ દ્રાવણ બનાવવામાં આવે છે. પાણીનો મોલલ અવનયન અચળાંક $2\,\,K.\,kg $ મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુમાં થતું અવનયન કેટલું? ($CaCl_2$ નું $100\% $ આયનીકરણ)
    View Solution
  • 2
    એક પદાર્થના (વિધુતઅવિભાજ્ય) બે દ્રાવણોને નીચે મુજબ મિશ્ર કરવામાં આવ્યા છે. તો અંતિમ મિશ્રણની મોલારિટી ........ $M$ થશે.

    $480\, mL\,1.5\, M$ પ્રથમ દ્રાવણ $+\, 520\, mL\,1.2\, M$ બીજુ દ્રાવણ.

    View Solution
  • 3
    $1$  કિ.ગ્રા. પાણીમાં $ 13.44 $ ગ્રામ $CuCl_2$ દ્રાવ્ય કરવામાં આવે છે તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયનનું માપ કરો. $[K_b= 0.5\,\,kg\,mol^{-1}$,  $CuCl_2$ નો અણુભાર $ - 134.1]$
    View Solution
  • 4
    $83\, {~g}$ ઇથિલિન ગ્લાયકોલ $625\, {~g}$ પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ $......\, {K}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક  $\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]$

    પાણીનું ઠારબિંદુ $=273\, {~K}$

    આણ્વિય દળ : ${C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]$

    View Solution
  • 5
    જ્યારે $0.05\, M$ ડાઇમિથાઇલ એમાઇન $0.1\, M \,NaOH$ દ્રાવણમાં ઓગળી જાય છે, પછી ડાઇમિથાઇલ એમાઇનની વિયોજન ટકાવારી શું છે? $\left( K _{ b }\right)_{\left( CH _{3}\right)_{2} NH }=5 \times 10^{-4}$
    View Solution
  • 6
    આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો. 
    View Solution
  • 7
    જો દ્રાવણ બનાવતી વખતે દ્રાવકનો મોલ-અંશ ઘટે તો ...........
    View Solution
  • 8
    જો સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણમાં ધનાયન અને ઋણાયનમાં સંપૂર્ણ વિયોજન થતુ હોય $1\,kg$ પાણીમાં $0.01$ મોલ સોડિયમ સલ્ફેટ ઉમેરતા પાણીના ઠારબિંદુમાં થતો ફેરફાર જણાવો. $(K_f= 1.86\,K\,kg\, mol^{-1})$
    View Solution
  • 9
    બે પ્રવાહીઓ $A$ અને $B$ $306\, K$ તાપમાને દ્રાવણ બનાવે છે, જે સમીકરણ $P$ (in $atm$) $= 0.172X_A + 0.215$ નું પાલન કરે છે, જ્યા $P$ દ્રાવણનુ કુલ દબાણ અને $X_A$ એ $A$ ના મોલ-અંશ છે. તો શુદ્ધ $B$ બાષ્પદબાણ ............ થશે.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું $0.10\, {M}$ જલીય દ્રાવણ સૌથી મોટા ફ્રીઝિંગ પોઇન્ટ ડિપ્રેશનનું પ્રદર્શન કરશે?
    View Solution