$A$ : અંતઃકોષરસજાળમાં સંશ્લેષિત દ્રવ્યો ગોલ્ગીકાયની નલિકાઓમાં થઈને પુટિકાઓ દ્વારા મુક્ત થાય છે.

$R$ : ગોલ્ગીકાય નલિકાઓની બહારની સપાટી તરફ લંબગોળ તથા ગોળ પુટિકાઓમાં જોવા મળે છે.

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A $ ની સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
         કોલમ  $X$      કોલમ    $Y$
      $(1)$  કણાભસૂત્ર   $(P)$  આત્મઘાતી કોથળી
      $(2)$  હરિતકણ   $(Q)$  સ્ટીરોઈડનું સંશ્લેષણ
      $(3)$  લાઇસોઝોમ    $(R)$  પ્રકાશસંશ્લેષણ
      $(4)$  કણિકાવિહીન અંતકોષરસજળ   $(S)$  નિર્માણ સંચય
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું એ કોષદિવાલનું કાર્ય નથી?

    $(I)$ કોષને આકાર પૂરો પાડે છે.  $(II)$  તે કોષ યાંત્રિક ક્ષતિ તથા ચેપ સામે રક્ષણ પૂરું પાડે છે.   $(III)$ તે કોષથી કોષની આંતરક્રિયામાં મદદ કરે છે.

    $(IV)$ બિન ઉપયોગી મહાઅણુઓ માટે તે અવરોધકતા પૂરી પાડે છે.  $(v)$ પાણીનું અંતઃશોષણ

    View Solution
  • 3
    વિધાન $A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.

     કારણ $R$ : આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 4
    આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
    View Solution
  • 5
    વિધાન : $X$ આદિકોષકેન્દ્રિય કોષો વિભાજન પછી છૂટા પડતાં નથી

    .વિધાન : $Y$ તેઓ કોષ દ્વારા સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલાં છે.

    View Solution
  • 6
    ........માં કાઈનેટોકોર આવેલું હોય છે?
    View Solution
  • 7
    કોષરસપટલનાં બંધારણમાંનાં લિપિડ અણુનું બહારની તરફનું માથું :
    View Solution
  • 8
    તે મંદવહન સાથે સંકળાયેલ નથી.
    View Solution
  • 9
    પ્રાણીકોષમાં તેનો અભાવ પરંતુ વનસ્પતી કોષમાં તેની હાજરી
    View Solution
  • 10
    વનસ્પતિમાં કોષવાદનો અમલ કોણે કર્યો ?
    View Solution