$A$ : અંતઃકોષરસજાળમાં સંશ્લેષિત દ્રવ્યો ગોલ્ગીકાયની નલિકાઓમાં થઈને પુટિકાઓ દ્વારા મુક્ત થાય છે.

$R$ : ગોલ્ગીકાય નલિકાઓની બહારની સપાટી તરફ લંબગોળ તથા ગોળ પુટિકાઓમાં જોવા મળે છે.

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A $ ની સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ..... એ જીવાણુના કોષરસસ્તરમાંથી ઉદ્દભવતી રચના નથી
    View Solution
  • 2
    સૌ પ્રથમ વ્યક્તિ કે જેમણે માઈક્રોસ્કોપમાં જીવંત કોષને નિહાળ્યો તે .......હતા.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયા ઘટકો વનસ્પતિ કોષદીવાલમાં હોય છે

    $(1)$ સેલ્યુલોઝ        $(2)$ પ્રોટીન      $(3)$ ગેલેકટન્સ      $(4) $ મેનોસ       $(5)$ સુબેરિન

    $(6)$ પૅક્ટિન          $(7)$ હેમીસેલ્યુલોઝ         $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ

    View Solution
  • 4
    નીચે આપેલ પૈકી કયું સુસંગત જૂથ છે ?
    View Solution
  • 5
    નીચે આપેલ અંગિકામાં $P$ અને $Q$ શું છે ?
    View Solution
  • 6
    .........માં ગોલ્ગીકાય ગેરહાજર હોય છે.
    View Solution
  • 7
    કોષ એ સજીવનો પાયાનો એકમ છે એવું સંસોધન કરનાર :
    View Solution
  • 8
    કયા પ્રકારના કોષમાં લાયસોઝોમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?
    View Solution
  • 9
    નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?
    View Solution
  • 10
    વિધાન  $A$ : લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી છે. 

    કારણ  $R$ : લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution