$A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓને પચાવી શકે છે.

$R$ : લાયસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સમજૂતી છે.
  • B$  A$ ખોટું અને $R$ સાચું છે.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી. 
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હરિતકણમાં કઈ જગ્યાએ હરિતદ્રવ્ય આવેલું હોય છે ?
    View Solution
  • 2
    સ્ટિરૉઇડ ઉત્પન્ન કરતા કોષોમાં...
    View Solution
  • 3
    તરૂણ વનસ્પતિકોષમાં આવેલ પ્રાથમિક દીવાલ શેની બનેલ હોય છે ?
    View Solution
  • 4
    પક્ષ્મ અને કશાનો તલકાય............. નો બનેલ છે.
    View Solution
  • 5
    નીચેના પૈકી કઈ સંગ્રાહક કણીકાઓનો જીવાણુના કોષરસમાં અભાવ હોય છે ?
    View Solution
  • 6
    .........માં ટ્યુબ્યુલિન પ્રોટીન આવેલું હોતું નથી?
    View Solution
  • 7
    રિબોઝોમ્સનું કદ $=.......$
    View Solution
  • 8
    અંત:કોષરસજાળનાં સંશ્લેષિત દ્રવ્યો કંઈ અંગિકાની મદદથી કોષરસમાં મુક્ત થાય છે ?
    View Solution
  • 9
    પ્રાણીકોષમાં, પ્રોટીન સંશ્લેષણ ……….. માં જોવા મળે છે.
    View Solution
  • 10
    જીવાણુમાં સૌથી બહાર આવેલ જાડું અને સખત સ્વરૂપનું સ્તર:
    View Solution