$a$ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસનાં શિરોબિંદુઓ પર $+q$ જેટલો વિદ્યુતભાર હોય તેવી વ્યવસ્થા કે ગોઠવણી કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની સંગ્રહિત ઊર્જા અને વિદ્યુતભાર અનુક્રમે $W$ અને $Q$ છે. જો તેનો વિદ્યુતભાર $2Q$ જેટલો વધારવામાં આવે તો સંગ્રહ પામતી ઊર્જા કેટલી હશે ?
આકૃતિમાં દર્શાવેલ દરેક કેપેસિટર પાસે $5.0\ \mu F$ કેપેસિટન્સ છે. બેટરીનું $emf \,50\ V$ છે. જો $S$ સ્વિચને બંધ કરવામાં આવે તો $AB$ માંથી કેટલો વિદ્યુતભાર વહન પામશે ?
$R$ ત્રિજયાની બે રીંગને $R$ અંતરે સમઅક્ષિય મૂકેલ છે,તેનાં પર વિદ્યુતભાર $Q_1$ અને $Q_2$ છે.તો $q$ વિદ્યુતભારને એક રીંગના કેન્દ્રથી બીજી રીંગના કેન્દ્ર સુધી લઇ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?
સમાન કદ ધરાવતા $27$ બુંદને $220\, V$ થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. ($V$ માં)
દરેક $40 \,\mu F$ ના બે સંઘારકોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. બે માંથી કોઈ એક સંઘારકને $K$ જેટલા ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા અવાહક વડે એવી રીતે ભરવામાં આવે છે કે જેથી તંત્રની સમતુલ્ય સંઘારકતા $24 \,\mu F$ થાય. $K$ નું મૂલ્ય ......... હશે.
$R _1$ ત્રિજ્યાના અલગ કરેલા સંધારકની સંધારકતા $n$ ગણી વધી જાય છે જ્યારે તેને $R _2$ ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વી સાથે જોડેલા $(grounded)$ સમકેન્દ્રીય ગોળામાં મૂકવામાં આવે છે. તેમની ત્રિજ્યાઆનો ગુણોત્તર $\left(\frac{R_2}{R_1}\right) \ldots$ થશે.
બે સમાંતર પ્લેટોને $5\, mm$ અંતરે અલગ મૂકેલી છે. ત્યાં સ્થિતિમાનનો તફાવત $50\, V$ છે.$10^{-15}\, kg$ ના વેગ સાથે $10^{-11}\, C$ દળનો અને $10^7\ m/s$ વિદ્યુતભાર વાળો એક કણ દાખલ થાય છે. કણનો પ્રવેગ ........ હશે.