$A$ : સાદું પ્રસરણ મંદ વહનની ક્રિયા છે.

$R$ : મંદ વહનમાં શક્તિની આવશ્યકતા રહેતી નથી.

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રોકેરિયોટીક કોષનાં સાચા જૂથને ઓળખો.

    $1.$ ઓસ્ટ્રીયનું ઈંડું, $2.$ $PPLO,$ $3.$ જલવાહિનીકી $4.$ નીલહરિત લીલ, $5.$ જીવાણું, $6.$ પ્રાણીકોષ

    View Solution
  • 2
    આદિકોષકેન્દ્રી કોષની કઈ રચના કોષરસસ્તરના વિસ્તરણથી નિર્માણ થતી નથી?
    View Solution
  • 3
    તે અણુકીય ચારણી તરીકે મોટા અણુઓને પસાર થવા પર નિયંત્રક તરીકે કાર્ય કરે છે.
    View Solution
  • 4
    સૌથી નાનો આદિકોષકેન્દ્રીય કોષ .......છે.
    View Solution
  • 5
    ........એકપટલ આવરિત છે.
    View Solution
  • 6
    કઈ વનસ્પતિમાં તારાકેન્દ્ર જોવા મળે છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું પ્રાણીકોષમાં ગેરહાજર હોય છે?
    View Solution
  • 8
    તારાકેન્દ્ર એ ..........
    View Solution
  • 9
    $A$ : કેટલાક જીવાણુ ગ્રામ નૅગેટિવ હોય છે.

    $R$ : ગ્રામ નૅગેટિવ જીવાણુ ગ્રામ અભિરંજક શોષી શકતા નથી.

    View Solution
  • 10
    $A$ : નીલહરિત લીલ આદીકોષકેન્દ્રી લીલ છે.

    $R$ : નીલહરિત લીલમાં રિબોઝોમ્સ $70\,\, s$ પ્રકારના છે.

    View Solution