$A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.

$R$ : આદિકોષકેન્દ્રીય કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂક્ષ્મનલિકાઓની તારાકેન્દ્રમાં ગોઠવણી .......છે
    View Solution
  • 2
    તે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે :
    View Solution
  • 3
    નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 4
    $\text{DNA}$ ના ધરાવતી હોય પરંતુ ડુપ્લિકેશન કરવા સક્ષમ હોય તેવી અંગિકા
    View Solution
  • 5
    પ્રાણીકોષમાં કઈ અંગિકા જોવા મળતી નથી?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા ઘટકો વનસ્પતિ કોષદીવાલમાં હોય છે

    $(1)$ સેલ્યુલોઝ        $(2)$ પ્રોટીન      $(3)$ ગેલેકટન્સ      $(4) $ મેનોસ       $(5)$ સુબેરિન

    $(6)$ પૅક્ટિન          $(7)$ હેમીસેલ્યુલોઝ         $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ

    View Solution
  • 7
    તે ઉત્સર્જન તેમજ જલનિયમન સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 8
    વનસ્પતિ કોષની કોષદીવાલના બંધારણમાં .......... જોવા મળતું નથી.
    View Solution
  • 9
    કોષમાં આવેલ શ્વસનક્રિયાનું સ્થાન :
    View Solution
  • 10
    ગોલ્ગીકાયમાં દ્રવ્યનાં વહન માટેની સાચી દિશા છે.
    View Solution