નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
  • A
    કણાભસૂત્રો અને હરિતકણો અંત:પ્રવર્ધીય રચના ધરાવે છે. થાઇલેકૉઈડ પટલ થાઇલેકૉઈડ અવકાશને આવરિત કરે છે.
  • Bહરિતકણો અને કણાભસૂત્રો બંને $DNA$ ધરાવે છે.
  • C
    હરિતકણો સામાન્ય રીતે કણાભસૂત્રો કરતાં મોટાં હોય છે.
  • D
    હરિતકણો અને કણાભસૂત્રો બંને અંતઃ અને બાહ્ય પટલ ધરાવે છે.
AIPMT 2007, Medium
Download our app for free and get startedPlay store
a
(a) : Both mitochondria and chloroplast are semi­ autonomous organelles. They have their own \(DNA\) which produces its own, \( mRNA, tRNA\) and \(rRNA\). These organelles also possess their own ribosomes and hence are able to synthesise some oftheir proteins.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષકેન્દ્રની રચનામાં નીચેનાનો સમાવેશ થતો નથી :
    View Solution
  • 2
    કોષના સંદર્ભમાં સાચા વિધાનો ઓળખો 

    $A$. લિપિડ અને સ્ટિરોઇડલ અંતઃસ્ત્રાવો સંશ્લેષણ સાથે જોડાયેલું

    $B$. બાહા નિર્જીવ સખત રચના જે કોષને આકાર આપે છે અને યાંત્રિક નુકસાન તેમજ ચેપથી રક્ષણ આપે છે.

    $C$. બંને એકબીજાને લંબ રહે છે અને પ્રત્યેક પાસે ગાડાના પૈડા જેવું આયોજન હોય છે.

    $D$. શર્કરાના સંશ્લેષણ માટે પ્રકાશ શક્તિ ઝડપવા માટે જવાબદાર છે.

    $E$. પ્રોટીન સંશ્લેષણ અને સ્રાવમાં સામેલ કોષ પ્રવૃત્તિમાં હાજર

    $F-$ હાઈડ્રોલાયટીક ઉન્સેચકોથી સમૃદ્ધ ગોળાકાર રચનાઓ

    View Solution
  • 3
    નીચેનામાંથી કયુ આદિકોષકેન્દ્રીયનું લક્ષણ નથી.
    View Solution
  • 4
    બેકટેરિયામાં જે વિસ્તારમાં જનીનદ્રવ્ય ગોઠવાયેલું હોય તેને શું કહેવાય છે $?$
    View Solution
  • 5
    કોષની મુક્ત સપાટી પર આવેલ અંગિકા :
    View Solution
  • 6
    ખોટી જોડ શોધો.
    View Solution
  • 7
    શ્વૉને નોંધ કરેલ પ્રાણીકોષોની ફરતે આવેલ પાતળું સ્તર આજે કયા નામથી ઓળખાય છે ?
    View Solution
  • 8
    કયા કોષમાં રસસ્તરની અંદર કોષકેન્દ્ર અને કોષરસનો અભાવ હોય છે $?$
    View Solution
  • 9
    મધ્ય પટલમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો રાસાયણિક ઘટક ......છે.
    View Solution
  • 10
    વિધાન $A$ : વનસ્પતિમાં બે નજીકના કોષોની પ્રાથમિક દીવાલો વચ્ચે મધ્યપટલ આવેલ છે. 

    કારણ $R$ : બે નજીકના કોષો કોષરસતંતુઓ વડે કોષરસનો સંપર્ક જાળવે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution