$A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.
$R$ : આદિકોષકેન્દ્રીય કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.
  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કશામાં પરિઘ તરફ કેટલી સૂક્ષ્મનલિકાઓ આવેલી હોય છે
    View Solution
  • 2
    જો સજીવને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવે તો તે સજીવ $......$
    View Solution
  • 3
    $S -$ વિધાન : કણાભસૂત્ર શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલું છે

    $R -$ કારણ : હરિતકણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.

    View Solution
  • 4
    કોષરસતંતુ એ $........$
    View Solution
  • 5
    ગોલ્ગીકાયમાં જોવા મળતી ગોઠવણ માટે શું સાચું?
    View Solution
  • 6
    સુકોષકેન્દ્રીય સૂક્ષ્મકાય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યાં સજીવમાં આપેલ સંરચના જોવા મળતી નથી $?$
    View Solution
  • 8
    નીચેનામાંથી કઇ બાબત અંતઃકોષરસજાળ અને ગોલ્ગીકાય બંનેમાં સમાન છે $?$
    View Solution
  • 9
    કેટલા પ્રકારના કોષો જાણીતા છે?
    View Solution
  • 10
    $S -$ વિધાન : ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલ અભિરંજન પદ્ધતિને આધારે જીવાણુને બે સમૂહોમાં વહેંચવામાં આવે છે.
    $R -$ કારણ : ગ્રામ અભિરંજકોને શોષી લે તે ને ગ્રામ નેગેટીવ કહેવામાં આવે છે.
    View Solution