$A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.

$R$ : આદિકોષકેન્દ્રીય કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ આકુંચક રસધાનીનું કાર્ય નથી.
    View Solution
  • 2
    $P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
    View Solution
  • 3
    શામાં સિસ્ટર્ની જોવા મળે છે?
    View Solution
  • 4
    ......... એ રિબોઝોમલ $-RNA$ નું નિર્માણ કરતા રંગસૂત્રો છે.
    View Solution
  • 5
    પક્ષ્મ અને કશાનો તલકાય............. નો બનેલ છે.
    View Solution
  • 6
    વનસ્પતિ અને પ્રાણી કોષ, તેમનાં ......દ્વારા અલગ પડે છે.
    View Solution
  • 7
    અમીબામાં પ્રચલન માટે .......... ઉપયોગી છે.
    View Solution
  • 8
    બે નજીકના કોષોની વચ્ચેનો અસરકારક વાહકમાર્ગ નીચે આપેલ પૈકી કઈ રચનાઓ દ્વારા બને છે ?
    View Solution
  • 9
    કોણે $1831$ માં સૌ પ્રથમ વાર કોષકેન્દ્રની શોધ કરી?
    View Solution
  • 10
    ગોલ્ગીકાયના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે? 
    View Solution