$S -$ વિધાન : કણાભસૂત્ર શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલું છે

$R -$ કારણ : હરિતકણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.

  • A$  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
  • B$  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
  • C$  S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D$  S$ ખોટું છે અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન $A$ : આદિકોષકેન્દ્રી સજીવો બહુકોષી સ્વરૂપમાં વિકાસ-વિભેદન પામતા નથી.

     કારણ $R$ : આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.

     વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 2
    કોષકેન્દ્રિકાને અનુલક્ષીને નીચે પૈકી કયું સાચું છે ?
    View Solution
  • 3
    ગોલ્ગીકાયમાં જોવા મળતી ગોઠવણ માટે શું સાચું?
    View Solution
  • 4
    રંગસૂત્રોના સ્થળાંતરણ માટે કોષરસકંકાલનો કયો એકમ જવાબદાર છે $?$
    View Solution
  • 5
    નીચેનામાંથી કઈ રચના આદિકોષકેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી?
    View Solution
  • 6
    કોષઆવરણ એ રાસાયણીક જટિલ રચના છે આ આવરણમાં ત્રણ સ્પષ્ટો સ્તરો ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. તેનું કયું સ્તર અર્ધપ્રવેશશીલ સ્વભાવ ધરાવે છે?
    View Solution
  • 7
    આદિકોષકેન્દ્રમાં કયા પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યું ઉદાહરણ આદિકોષકેન્દ્રી કોષનું નથી $?$
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો કોષના પટલનો મુખ્ય સ્ત્રોત છે?
    View Solution
  • 10
    કોષકેન્દ્ર એ $.......$ છે
    View Solution