આદર્શ વાયુ માટે આંતરિક ઊર્જા $(U),$ દબાણ $(P)$ અને કદ $( V )$ $U =$ $3 P V+4$ સંબંધ થી જોડાયેલા છે. આ વાયુ ...... છે.
  • A
    માત્ર દ્વિપરમાણ્વિક
  • B
    માત્ર બહુપરમાણ્વિક
  • C
    એક પરમાણ્વિક અથવા દ્વિપરમાણ્વિક
  • D
    માત્ર એક પરમાણ્વિક
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(U =3 PV +4\)

\(\frac{ nf }{2} RT =3 PV +4\)

\(\frac{ f }{2} PV =3 PV +4\)

\(f =6+\frac{8}{ PV }\)

Since degree of freedom is more than \(6\) therefore gas is polyatomic.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $800\, K$ તાપમાને વાયુની $rms$ ઝડપ
    View Solution
  • 2
    વાયુનું દબાણ $P$ અને એકમ કદ દીઠ સરેરાશ ગતિઊર્જા $E$ વચ્ચેનો સંબંધ કયો છે?
    View Solution
  • 3
    અચળ દબાણે અને અચળ કદે તાપમાનમાં એકમ ફેરફાર કરવાથી દ્વિ-પારિમાણ્કિ વાયુની આંતરિકઊર્જામા થતો ફેરફારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    સૂર્યપ્રકાશણા લીધે $30$ $m^3$ કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન $17^o  $ $C$ થી $27 ^o $ $C$ વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ $1 \times  10^5$ $ Pa$ રહે છે.જો $n_i$ અને $n_f$ એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો $n_f-n_i$ થશે.
    View Solution
  • 5
    $10$ વાતાવરણના દબાણે અને $57^{\circ} C$ તાપમાને $28$ ગ્રામ નાઈટ્રોજન વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. છીદ્રમાંથી અનુસ્રાવ થતાં $N _2$ નું દબાણ $5$ વાતાવરણ અને તાપમાન $27^{\circ} C$ થઈ જાય તો .............. $g$ $N _2$ વાયુ બહાર નીકળી ગયો હશે.
    View Solution
  • 6
    ઉર્જાના સમવિભાજન માટે રૂમ તાપમાને રહેલ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ($J\, kg^{-1}\, K^{-1}$ માં) લગભગ કેટલી થશે? (એલ્યુમિનિયમનો અણુભાર$= 27$)
    View Solution
  • 7
    પાત્ર $A$ માં  ભરેલા વાયુના દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ છે. બીજા પાત્ર $B$ માં  ભરેલા વાયુના દબાણ $2P$, કદ $V/4$ અને $2T$ તાપમાન છે. પાત્ર $A$ અને $B$ માં અણુઓની સંખ્યાનો ગુણોત્તર …..
    View Solution
  • 8
    એક પરમાણ્વીય વાયુની એક ગ્રામ પરમાણુઓ માટેની સરેરાશ ગતિઊર્જા શોધો.
    View Solution
  • 9
    એક પરમાણ્યિ વાયુ માટે મુકતાતાના અંશો કેટલો હોય?
    View Solution
  • 10
    એક એકપરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ............. છે . $\left( k _{ B }\right.$ એ બોલ્ટઝ્માન અચળાંક અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે)
    View Solution