અચળ દબાણે અને અચળ કદે તાપમાનમાં એકમ ફેરફાર કરવાથી દ્વિ-પારિમાણ્કિ વાયુની આંતરિકઊર્જામા થતો ફેરફારનો ગુણોત્તર કેટલો થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો $5\,$ છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 2
    આદર્શ વાયુ માટે $P-V$ ગ્રાફ આપેલો છે. તેના માટે સાચો $T-P$ ગ્રાફ નીચે પૈકી કયો છે?
    View Solution
  • 3
    $PV = RT$ સંબંધ કઈ સ્થિતિએ વાસ્તવિક વાયુ માટે છે?
    View Solution
  • 4
    વાયુનાં ગતિવાદ મુજબ, વાયુ દબાણ લગાડે છે કારણ કે તેના અણુઓ :
    View Solution
  • 5
    $N_2$ વાયુના મેક્સવેલ ઝડપ વિતરણ વક્રમાં $300 \,K$ તાપમાને બે અણુ વચ્ચેના સાપેક્ષ વેગનું સરેરાશ મૂલ્ય ($m/s$ માં) કેટલું થશે?
    View Solution
  • 6
    $4.0\, u$ દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર $30\, m/s$ નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર $\frac{x}{3 R}$ $(R=$ વાયુ નિયતાંક) છે, $x$ નું મૂલ્ય ............ છે.
    View Solution
  • 7
    અરેખીય ત્રિ પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા કંપનગતિ નકારતાં અયળ કદે કેટલી થશે.
    View Solution
  • 8
    એક આદર્શ વાયુનું વાતાવરણના દબાણે તાપમાન $300 K$ અને કદ $1 \,m^3$ છે. જો તેનું તાપમાન અને કદ બમણું કરવામાં આવે, તો તેનું દબાણ ...........થશે.
    View Solution
  • 9
    સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય $\tau_{1}$ થી $\tau_{2}$ થાય છે. જો $\frac{C_{p}}{C_{v}}=\gamma$ હોય તો આ વાયુ માટે $\frac{\tau_{2}}{\tau_{1}}$ કેટલો થશે?
    View Solution
  • 10
    વાયુનું દબાણ $6 \times 10^4 N/m^{2}$ છે. એકમ કદ દીઠ પરમાણુઓની ગતિ ઊર્જા શું થશે?
    View Solution