આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનો બલ્બ અને એક ઇન્ડકટર કોઇલને કળ વડે $AC$ પ્રવાહ સાથે જોડવામાં આવે છે જ્યારે કળ બંધ કરવામાં આવે અને થોડાક સમય બાદ એક લોખંડના સળિયાને ઇન્ડકટર કોઇલમાં દાખલ કરવામાં આવે ત્યારે પ્રકાશના બલ્બની તીવ્રતા .....................
A
વધે
B
ઘટે
C
અચળ રહે
D
વધઘટ થશે
NEET 2020,NEET 2017, Medium
Download our app for free and get started
b As an iron rod is inserted, inductance of inductor will increase.
Hence impedance \(z=\sqrt{R^{2}+(\omega L)^{2}},\) will increase,
so from \(i=\frac{v}{z}\) current will decrease and from \(P =\frac{ V _{0}^{2} R }{2 z ^{2}}\) power of bulb will decrease.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100 W -300 V$ ના વિદ્યુત બલ્બને $500\,V$ અને $\frac{150}{\pi} Hz$ ના એસી સ્ત્રોત સાથે જોડેલ છે. વિદ્યુતબલ્બને સલામત રાખવા જરૂરી ઈન્કડટન્સ $..........H$ છે.
$X_L=R$ ધરાવતા $LR$ શ્રેણી પરિપથમાં પાવર ફેક્ટર $P_1$ છે. હવે જો $X_C=X_L$ ધરાવતો સંઘારક પરીપથમાં ઉમેરવામાં આવે તો પાવર ફેક્ટર $P_2$ થાય છે. $P_1: P_2$ ગુણોતર $.........$ થશે.
નીચે એક $LCR$ પરિપથ આપેલ છે. હવે એક નવા $C '$ કેપેસીટરને $C$ કેપેસીટર સાથે જોડવામાં આવે છે જેના કારણે પરિપથનો પાવર ફેક્ટર એક મળે છે. તો આ નવો કેપેસીટર $C'$ને પરિપથ સાથે કેવી રીતે જોડેલો હશે?
$2\,mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને $220\,V , 50\,Hz$ ના $a.c.$ સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _1$ છે. જો પરિપથના $ac$ સ્ત્રોતને $220\,V$ ના $dc$ સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _2$ થાય છે. $X _1$ અને $X _2$ અનુક્રમે કેટલા હશે?
$100 \mu \mathrm{F}$ સંધારકતાવાળા કેપેસીટરને $12 \mathrm{~V}$ સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે અને દોલનો ઉત્પન્ન કરવા $6.4 \mathrm{mH}$ ના ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરિપથમાંનો મહત્તમ પ્રવાહ______થશે.