નીચે બે કથનો આપેલા છે.

કથન $I:$ જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના $AC$ ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.

કથન $II:$ શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.

ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • Aકથન $I$ ખોટું છે. પરંતુ કથન $II$ સાચું છે.
  • Bકથન $I$ સાચું છે.પરંતુ કથન $II$ ખોટું છે.
  • Cબંને કથન $I$ અને કથન $II$ સાચાં છે.
  • Dબંને કથન $I$ અને કથન $II$ ખોટા છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
c
Power will be maximum when impedance is minimum

\(Z =\left[ R ^2+\left( X _{ L }- X _{ C }\right)^2\right]^{\frac{1}{2}}\)

At resonance, \(X _{ L }= X _{ C }\)

\(Z_{\min }=R\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $110 \,V , 50 \,Hz , AC$ ઉદગમને (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથમાં જોડેલ છે. અનુનાદ વખતે $55 \,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ............. $A$ હશે.
    View Solution
  • 2
    એક $0.07\,{H}$ નું ઇન્ડકટર અને $12 \,\Omega$ અવરોધને $220 \,{V}, 50 \,{Hz}$ ના $ac$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. પરિપથમાં પ્રવાહ અને ઉદગમ વેલતેજ વચ્ચે કળા તફાવતનું નજીકનું મુલ્ય અનુક્રમે  કેટલું થશે? $\left[\pi=\frac{22}{7}\right]$
    View Solution
  • 3
    કોઈક ક્ષણે એક ઉલટસૂલટ ($ac$) પ્રવાહ નીચે મુજબ આવી શકાય

    $i=[6+\sqrt{56} \sin (100 \pi \mathrm{t}+\pi / 3)] \mathrm{A}$ પ્રવાહનું $rms$ મૂલ્ય. . . . . . .$A$ હશે.

    View Solution
  • 4
    $20\;mH $ ના ઇન્ડકટર, $50\;\mu F$ ના કેપેસિટર અને $40\;\Omega $ ના અવરોધના શ્રેણી જોડાણને $V=10sin340t $ ના $emf $ ઉદ્‍ગમ સાથે જોડવામાં આવે છે. $A.C.$  પરિપથમાં પાવરનો વ્યય ($W$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે બલ્બ. $B_1$ અને $B_2$ બંને એકસમાન છે, તો
    View Solution
  • 6
    $10\,H$ નું આત્મપ્રેરણ, $10\,\mu F$ ની સંધારકતા અને $50\,\Omega$ નો અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને $V=200 \sin (100 t)$ વોલ્ટ ધરાવતા $ac$ ઉદ્રગમ સાથે જોડવામાં આવે છે. જો $LCR$ પરિપથની અનુનાદીય આવૃત્તિ $\nu_{0}$ હોય અને $ac$ ઉદ્દગમની આવૃત્તિ $\nu$ હોય તો$.......$
    View Solution
  • 7
    આપેલ પરિપથમાં કેપેસીટર અને $E_{g}=E_{g0}\,sin\omega t$ જેટલો પ્રત્યાવર્તી $emf$ ધરાવતું જનરેટર છે, $V_{C}$ અને ${I}_{{C}}$ વૉલ્ટેજ અને પ્રવાહ છે.આ પરિપથ માટે સાચો ફેઝર ડાયાગ્રામ કેવો થાય?
    View Solution
  • 8
    એક $LCR$ શ્રેણી પરિપથમાં, ઈન્ડકટર, સંધારક અને અવરોધ અનુક્રમે $L=100\, mH , C =100\, \mu F$ અને $R=10\; \Omega$ છે. તેઓ $220 \,V$ વોલ્ટેજ અને $50\, Hz$ આવૃત્તિ ધરાવતા $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતા પ્રવાહનું સંનિકટ મૂલ્ય............$A$ હશે.
    View Solution
  • 9
    $50\,\Omega $ અવરોધને $v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt$ વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......$ms$  સમય લાગે?
    View Solution
  • 10
    આપેલ આકૃતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution