આકૃતિમા દર્શાવ્યા પ્રમાણેની દીશામા કાચના લંબધન ( $\mu= 1.54$) પર પ્રકાશનુ કિરણ પૂંજ $A O$ આપાત થાય છે. પરાવર્તિત કિરણ $O B$ એ પોલેરોઇડમાંથી પસાર થાય છે. પોલેરોઈડમાંથી જોતા, આપણે જોઈ શકીએ છીએ કે પોલેરોઈડને ફેરવતા ( $\tan 57^{\circ}=1.54$ આપેલ છે)
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ $....\,{mm}$ હશે. [હવાનો વક્રીભવનાંક $=1.0003$, શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $=6000 \,\mathring {{A}}$ ]
એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu\,(I)$ = $\mu_0 $+ $\mu_2I$, વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0 $ અને $\mu_2$ એ ઘન અચળાંક છે અને $I$ એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. તરંગ અગ્રનો પ્રારંભનો આકાર …….
ઝડપથી ગતિ કરતા ઇલેકટ્રૉન્સના એક સમાંતર કિરણપુંજને એક પાતળી સ્લિટ પર લંબરૂપે આપાત કરવામાં આવે છે. આ સ્લિટથી દૂરના અંતરે એક પ્રસ્ફુરણ પડદો મૂકેલ છે. જો ઇલેકટ્રૉન્સની ઝડપ વધારવામાં આવે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
વિધાન $-I:$ કેલ્સાઈટ સ્ફટિક વડે સ્વચ્છ આકાશનું અવલોકન કરતાં જાણવા મળે છે કે, સ્ફટિકને ગોળ ગોળ ઘૂમાવતાં પસાર થતા પ્રકાશની તીવ્રતા બદલાય છે.
વિધાન $-II:$ વાતાવરણના કણો દ્વારા સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી આકાશમાંથી આવતો પ્રકાશ ધ્રુવીભૂત થયેલો હોય છે. વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે.