વિધાન $-I:$ કેલ્સાઈટ સ્ફટિક વડે સ્વચ્છ આકાશનું અવલોકન કરતાં જાણવા મળે છે કે, સ્ફટિકને ગોળ ગોળ ઘૂમાવતાં પસાર થતા પ્રકાશની તીવ્રતા બદલાય છે.

વિધાન $-II:$ વાતાવરણના કણો દ્વારા સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી આકાશમાંથી આવતો પ્રકાશ ધ્રુવીભૂત થયેલો હોય છે. વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે.

AIEEE 2011, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્લિટ દ્વારા થતા ફ્રોનહોફર વિવર્તનમાં, જો સ્લીટની પહોળાઈ $a$, તરંગલંબાઈ $\lambda$, અને લેન્સની કેન્દ્રલંબાઈ $f$ હોય તો કેન્દ્રીય મહત્તમની રેખીય પહોળાઈ.....
    View Solution
  • 2
    $0.2 \mathrm{~mm}$ પહોળાઈ ધરાવતી સ્લિટ પરથી $400 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશથી વિવર્તન માટે મળતી વિવર્તન ભાત ને $100 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની મદદથી ફોકલ સમતલ (મુખ્ય સમતલ) પર કેન્દ્રિત (ફોક્સ) કરવામાં આવે છે. પહેલાં દ્વિતીય મહત્તમોની પહોળાઈ_________થશે.
    View Solution
  • 3
    યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.2\,mm$ છે અને પડદો આ બંને સ્લિટથી $200\, cm$ દૂર છે. પ્રકાશની તરંગલંબાઈ $5000 \,Å$ હોય, તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાના મધ્યબિંદુથી અંતર.......$cm$ શોધો.
    View Solution
  • 4
    કેટલીક ચલણી નોટોને ત્રાસી કરીએ તેમ તેનો રંગ બદલાય છે (નકલી નોટોથી દૂર રહેવા માટે) આ શાના કારણે હોય છે?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $I$ તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ $A$ બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ $AB$ અને $A'B'$ વ્યતિકરણ અનુભવે, તો $I_{max}$ અને $I_{min}$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 6
    યંગના બે-સ્લિટના પ્રયોગમાં, $560 \,nm$ તરંગલંબાઈનો લેઝર પ્રકાશ, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર $7.2$ $mm$ થાય તે રીતે વ્યતિકરણ ભાત રચે છે. હવે બીજા પ્રકાશની મદદથી વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે કે જેથી બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચચેનું અંતર $8.1 \,mm$ થાય છે. બીજા પ્રકાશની તરંગલંબાઈ .......... $nm$ હશે.
    View Solution
  • 7
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, પથ તફાવત $\frac{\lambda}{4}$ અને $\frac{\lambda}{3}$ હોય (પ્રકાશની તરંગ લંબાઈ) તેવા બે બિંદુએ તીવ્રતા અનુક્રમે $I _1$ અને $I _2$ છે. જો $I _0$ પ્રત્યેક સ્લિટમાંથી ઉત્પન્ન થતી પ્રકાશની તીવ્રતા દર્શાવે તો $\frac{I_1+I_2}{I_0}=..........$
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદગમ $S$ માંથી નિકળતા બે કિરણના સંપાતિકરણથી બિંદુ $P$ આગળ વ્યતિકરણની ભાત જોવા મળે છે. તો બિંદુ $P$ આગળ મળતી મહત્તમ તીવ્રતા $I$ નું મૂલ્ય કેટલું હશે? ($R$ એ સંપૂર્ણ પરાવર્તિક સપાટી છે)
    View Solution
  • 9
    પ્રકાશની તીવ્રતા કોના પર આધારિત છે.
    View Solution
  • 10
    સ્થિર વ્યતિકરણ મેળવવા માટેની મુખ્ય શરત છે કે, બંને ઉદ્દગમો . . . . . .
    View Solution