આકૃતિમાં બતાવેલ પરિપથના $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\, \Omega$ આંતરિક અવરોધ અને $5\, {V}\; emf$ ધરાવતા પાંચ સમાન કોષોને $R$ જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. $R$ ($\Omega$ માં) ના કયા મૂલ્ય માટે શ્રેણી અને સમાંતરમાં સમાન પ્રવાહનું વાહન થાય?
    View Solution
  • 2
    આકૃતિમાં રહેલા પરિપથમાં $a$ અને ${b}$ બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ જ્યારે કળ ખુલ્લી અને બંધ હોય ત્યારે ${x}: 8$ છે. ${x}$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    જો આપેલ પરિપથમાં $'a'$ અને $m$ બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે $m$ નું મૂલ્ય $\sqrt{\frac{x}{2}}$ મળે છે. $x$ .............. થશે.
    View Solution
  • 4
    આપેલ સર્કિટનો પાવર કેટલા ............. $W$ થાય?
    View Solution
  • 5
    પરિપથમાં દર્શાવ્યા મુજબ જો સુવાહક તારને બિંદુઓ $A$ અને $B$ વચ્ચે જોડવામાં આવે તો આ તારમાં વિધુતપ્રવાહ ........હશે.
    View Solution
  • 6
    નીચે આપેલ પરિપથમાં એમીટરનું વાંચન .............. $A$ છે.
    View Solution
  • 7
    કોપરના તારના દળનો ગુણોત્તર  $1 : 3 : 5 $ અને તેની લંબાઇનો ગુણોત્તર  $5 : 3 : 1 $ હોય, તો અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    $1\,m$ લાંબા પોટેન્શીયોમીટરના વાયરને $490\, \Omega$ અવરોધ તથા $2\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. જો વિધુત સ્થિતિમાન પ્રચલન $0.2\, mV/ cm$ હોય તો પોટેન્શીયોમીટરના વાયરનો અવરોધ ............$\Omega$ હશે.
    View Solution
  • 9
    નીચે દર્શાવેલ પરિપથમાં $a$ અને $b$ બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..........$\Omega$
    View Solution
  • 10
    અવરોધને લગાવેલ વોલ્ટેજ અને તેમાંથી પસાર થતાં પ્રવાહનો આલેખ આપેલ છે.તો
    View Solution