આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર પ્લેટ પર રહેલ $P$ બિંદુ પર $\overrightarrow{ F }=4 \hat{ i }-3 \hat{ j }$ જેટલું બળ લાગે છે. તો $P$ બિંદુ પર $O$ અને $Q$ બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કેટલું હશે?
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન દળ અને સમાન દ્રવ્યમાંથી બનાવેલ ઘન ગોળો, તકતી અને ઘન નળાકારને ઢળતા સમતલ પર મૂકીને (સ્થિર સ્થિતિમાં) ગબડાવવામાં આવે, તો......  
    View Solution
  • 2
    પોલા ગોળાનો તેની સ્પર્શક અક્ષ પર જડત્વની ચાકમાત્રા .......થશે. પોલા ગોળાનું દળ અને ત્રિજ્યા અનુક્રમે $ 'M'$ અને $ 'R'$ છે.
    View Solution
  • 3
    $0.4\, kg$ દળ અને $100\, cm$ ત્રિજ્યા ધરાવતી નિયમિત વર્તુળાકાર તકતીના સમતલને લંબ તેના કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... $kg\, m^2$ થશે?
    View Solution
  • 4
    વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતાં એક કણનું કોણીય વેગમાન ....
    View Solution
  • 5
    $m$ દળનો કણ અચળ વેગથી ગતિ કરે છે. નીચેનામાંથી કયું વિધાન તેના કોણીય વેગમાનના સંદર્ભમાં ખોટું છે ?
    View Solution
  • 6
    એક ઘન ગોળો ગબડતી ગતિમાં છે.ગબડતિ ગતિ (લોટણ ગતિ) માં પદાર્થ સ્થાનાંતરીત ગતિઊર્જા $(K_t) $ અને ભ્રમણીય ગતિઊર્જા $(K_r)$ એક સાથે ધરાવે છે.આ ગોળા માટે $ K_t: (K_t+ K_r)$ નો ગુણોત્તર છે.
    View Solution
  • 7
    જો પદાર્થ $X - Z $ સમતલમાં હોય તો લંબ અક્ષ પ્રમેય મુજબ...
    View Solution
  • 8
    એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી $L- $આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો $AB = BC$ હોય અને $AB$ થી અધોદિશામાં બનતો કોણ $\theta $ હોય તો
    View Solution
  • 9
    ઉદગમબિંદુ થી $(3\hat i + 2\hat j - 4\hat k)$ $m$ અંતરે $(2\hat i - 4\hat j + 2\hat k)$ $N$  બળ લાગે તો ટોર્ક નું મૂલ્ય ....... $ N-m$ થાય.
    View Solution
  • 10
    એક લાંબા સમક્ષિતિજ સળિયા પર તેની લંબાઈને અનુરૂપ ગતિ કરતો મણકો રાખેલો છે, પ્રારંભમાં મણકાને સળિયાના એક છેડા $A$ થી $L$ અંતરે રાખેલો છે. સળિયાને છેડા $A$ ની ફરતે અચળ કોણીય પ્રવેગ $\alpha$ થી કોણીય ગતિ કરવવામાં આવે છે. જો સળિયા અને મણકા વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય અને ગુરુત્વાકર્ષણ ને અવગણીએ તો મણકો કેટલા સમય પછી સળિયા પર દડશે?
    View Solution