આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $50\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ અને $25\,\, cm$ કેન્દ્રલંબાઈ નો બહિર્ગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખેલા છે. હવે જો સમાંતર પ્રકાશનું પૂંજ તંત્ર પર આપાત થાય તો તે કેવી રીતે નિર્ગમન પામશે?
  • A
    સમાંતર પૂંજ
  • B
    અભિસારી પૂંજ
  • C
    અપસારી પૂંજ
  • D
    કઇ પણ ધારણા કરી ન શકાય
Easy
Download our app for free and get startedPlay store
b
\(\frac{1}{{f}}\,\, = \,\,\frac{1}{{ - 50}}\,\, + \,\,\frac{1}{{25}}\,\, = \,\,\frac{1}{{50}}\)

\({f}\,\, = \,\,50\,\)   અભિસારી કિરણ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે પ્રકાશના કિરણપૂંજ ને સમતલ અરીસા પર આપાત કરવામાં આવે છે, ત્યારે તે વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. તો આપાત કિરણપૂંજ કેવું હોવું જોઈએ ?
    View Solution
  • 2
    એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ $50 \;cm$ અને $400\;cm$ અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 3
    $1.54$ વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલ $6^{\circ}$ કોણ ધરાવતા પાતળા પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંકવાળા કાચમાંથી બનાવેલ બીજા પ્રિઝમ $P_2$ સાથે જોડવામાં આવે છે કે જેથી સરેરાશ વિચલન સિવાય વિભાજન થાય. કોણ $P_2$ નો કોણ $.............{}^{\circ}$ હશે.
    View Solution
  • 4
    બર્હિગોળ લેન્સ માટે મોટવણી $(m)$ અને પ્રતિબિંબ અંતર $(v)$ નો આલેખ આપેલ છે,તો તેની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 5
    પ્રિઝમ દ્વારા પીળા પ્રકાશનું વક્રીભવન થઈ ન્યૂનત્તમ વિચલન થાય છે. જો $ i_1$ અને $i_2$ આપાત કોણ અને નિર્ગમન કોણ છે ત્યારે .....
    View Solution
  • 6
    સામાન્ય આંખ માટે, આંખની કોર્નિયાની અભિસારી ક્ષમતા $40\;D$  અને કોર્નિયાની પાછળના નેત્રમણિની લઘુતમ અભિસારી ક્ષમતા $20\;D $ છે. આ માહિતીનો ઉપયોગ કરતાં, નેત્રપટલ અને કોર્નિયાની નેત્રમણિ વચ્ચેનું અંતર($ cm$ માં) અંદાજીત કેટલું હશે?
    View Solution
  • 7
    પ્રકાશ એક $n$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક સળિયામાં પ્રવેશ કરે છે. સળિયાના દ્રવ્યનો વક્રીભવનાંકના કેટલા મૂલ્ય માટે, સળિયામાં પ્રવેશ્યા પછી પ્રકાશ તેની સપાટીઓમાંથી બહાર આવશે નહીં?
    View Solution
  • 8
    $100\,W$ તથા $5\,\%$ પાવર ધરાવતા બલ્બ એ જોઈ શકાય તેવું વિકીરણ પેદા કરે છે.તો $10\,m$ ના અંતરે સરેરાશ જોઈ શકાય તેવા વિકીરણની તીવ્રતા
    View Solution
  • 9
    આકૃતિમાં પ્રકાશણા કિરણ માટે ક્રાંતિકોણ $49^o $ હોય,તો માછલી કેટલા ${\theta ^o}$ ખૂણાના ક્ષેત્રફળમાં જોઇ શકાય?
    View Solution
  • 10
    એક માણસની $50\, cm$ લઘુ દ્રષ્ટિની ખામી ધરાવે છે. તે ઘટાડીને $ 25\, cm$ ઘટાડવા માટે તેણે શેનો ઉપયોગ કરવો જોઈએ?
    View Solution