આકૃતિમાં પ્રકાશણા કિરણ માટે ક્રાંતિકોણ $49^o $ હોય,તો માછલી કેટલા ${\theta ^o}$ ખૂણાના ક્ષેત્રફળમાં જોઇ શકાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ આકૃતિમાં રહેલ કિરણ બહાર નીકળે ત્યારે તેનું કેટલી વખત પરાવર્તન થશે?
    View Solution
  • 2
    $20\, cm $ કેન્દ્રલંબાઈના લેન્સનો વિભેદન પાવર $0.08$ છે. તો તેનું વર્ણ વિપથન........$cm$ શું હશે?
    View Solution
  • 3
    એક સંયુક્ત માઈક્રોસ્કોપ $15\, cm$ અંતરે અલગ રાખેલ એક $6.25\, cm $ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $ 20 \,cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે. તો અનંત અંતરે અંતિમ પ્રતિબિંબ રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
    View Solution
  • 4
    વર્ણ વિપથન ગેરહાજર હોય છે જો બે પાતળા લેન્સ એકબીજાના સંપર્કમાં હોય.....
    View Solution
  • 5
    વક્રીભવનાંક વાળા પ્રિઝમ દ્વારા $\mu$ વિચલન પામે છે અને નાનો કોણ $A$ ને ............દ્વારા આપવામાં આવે છે.
    View Solution
  • 6
    એક પ્રકાશનું કિરણ હવામાંથી $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા મધ્યમમાં પ્રવેશે છે, તે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ બાજુની સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. $\theta$ નું મહત્તમ મૂલ્ય કોને બરાબર થવું જોઈએ?
    View Solution
  • 7
    $15\; cm$ કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી $40\;cm$ પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને $20\;cm$ આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?
    View Solution
  • 8
    જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે જેથી તે $ 60\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તેમ છતાં જો બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે તો તે $20\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તો લેન્સનો વક્રીભવનાંક શું થશે?
    View Solution
  • 9
    જ્યારે પદાર્થને અરીસાથી $25\,\, cm$ અંતરે મૂકેલો હોય તેનું મેગ્નિફિકેશન $m_1$ હોય છે. પહેલાની સ્થિતિની સાપેક્ષે પદાર્થ $15 \,\,cm$ દૂર જાય છે અને મેગ્નિફિકેશન $m_2$ છે. જો $m_1  /  m_2  = 4$, હોય ત્યારે અરીસાના કેન્દ્રલંબાઈ......$cm$  થશે?
    View Solution
  • 10
    એક બીજા સાથે કોઈ ખૂણો બનાવે તેમ બે સમતલ અરીસાના વચ્ચે પદાર્થ મૂકેલો છે. જો $7$ પ્રતિબિંબ રચાતા હોય તો ખૂણાનું મૂલ્ય......$^o$ શોધો.
    View Solution