પ્રિઝમ દ્વારા પીળા પ્રકાશનું વક્રીભવન થઈ ન્યૂનત્તમ વિચલન થાય છે. જો $ i_1$ અને $i_2$ આપાત કોણ અને નિર્ગમન કોણ છે ત્યારે .....
  • A$i_1 = i_2$
  • B$i_1 > i_2$
  • C$i_1 < i_2$
  • D$i_1 + i_2 = 90°$
Easy
Download our app for free and get startedPlay store
a
For minimum (or zero) deviation incident ray and emergent ray should be parallel to each other, which is possible when \(i_1=i_2\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $40\, cm$ વક્રતાત્રિજયા અને $1.65$ વક્રીભવનાંક ધરાવતા બર્હિગોળ લેન્સની કેન્દ્રલંબાઇ કેટલા .....$cm$ થશે?
    View Solution
  • 2
    બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા $(M_1)$ પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા $(M_2)$ ને સમાંતર છે અને અંતે બીજા અરિસા $(M_2)$ થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા $(M_1)$ ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 3
    પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $ 30^o $ અને પ્રિઝમકોણ $60^o $ હોય,તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 4
    જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \,\,cm $ અને $4 \,\,cm$ છે, ત્યારે સામાન્ય દ્રષ્ટિ માટે મેગ્નિફિકેશન પાવર શું થશે?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5$) અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \,cm$ અંતરે રહેલો છે. જો સપાટી અંત:ર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
    View Solution
  • 6
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો અરીસા સામે મૂકેલ છે. આપાત કરેલું કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામે ત્યારે કુલ .......$^o$ વિચલન કરે?
    View Solution
  • 7
    જ્યારે એક રંગી લાલ પ્રકાશને બહિર્ગોળ લેન્સમાં ભૂરા રંગ પ્રકાશની બદલે ઉપયોગ કરતાં તેની કેન્દ્રલંબાઈ .....થશે.
    View Solution
  • 8
    શ્રી.સી.વી.રામન ને પ્રકાશની કઇ ધટના માટે નોબલ આપવામાં આવ્યું હતું?
    View Solution
  • 9
    એક પ્રકાશની કિરણાવલી લાલ,લીલા અને વાદળી રંગોથી બનેલી છે.આ કિરણાવલી કોઇ કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે.લાલ,લીલા અને વાદળી રંગો માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે $1.39,1.44$ અને $1.47$ છે. આ પ્રિઝમ .....
    View Solution
  • 10
    એક પ્રકાશનું કિરણ હવામાંથી $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા મધ્યમમાં પ્રવેશે છે, તે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ બાજુની સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. $\theta$ નું મહત્તમ મૂલ્ય કોને બરાબર થવું જોઈએ?
    View Solution