$1.54$ વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલ $6^{\circ}$ કોણ ધરાવતા પાતળા પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંકવાળા કાચમાંથી બનાવેલ બીજા પ્રિઝમ $P_2$ સાથે જોડવામાં આવે છે કે જેથી સરેરાશ વિચલન સિવાય વિભાજન થાય. કોણ $P_2$ નો કોણ $.............{}^{\circ}$ હશે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સમતલ અરીસા $60^\circ $ ના ખૂણે રાખેલા છે,સમક્ષિતિજ પ્રકાશનું કિરણ પ્રથમ અરીસા અને ત્યારબાદ બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે,તો કુલ વિચલન કેટલા .....$^o$ થાય?
    View Solution
  • 2
    એક પાત્રની નીચેની સપાટી $4\, cm$ જોડાઈ ધરાવતા ($\mu = 1.5$) કાચનો સ્લેબ છે. આ પાત્ર અનુક્રમે $6\, cm$  અને $8\, cm $ ઉંડાઈએ બે અમિશ્રિત પ્રવાહીઓ $A$ અને $B$ ધરાવે છે. જો કાચના સ્લેબની નીચેની સપાટીની બાહ્ય તરફ તિરાડને જ્યારે પાત્રમાંથી જોવામાં આવે ત્યારે તે કેટલા.......$cm$ અંતરે ખસેલી હશે? $A$ અને $B$ ના વક્રીભવનાંકો અનુક્રમે $1.4$ અને $1.3$ છે.
    View Solution
  • 3
    સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો મેગ્નિફિકેશન પાવર ઓબ્જેક્ટિવના કારણે મોટવણીના સંદર્ભમાં $m_0$ અને આઈપીસ ના સંદર્ભમાં મેગ્નિફિકેશન પાવર $m_E$  છે. તો......
    View Solution
  • 4
    $30 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી $60\, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી $40\, cm$ અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ $....$ અંતરે રચાશે.
    View Solution
  • 5
    એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ $50 \;cm$ અને $400\;cm$ અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 6
    જ્યારે એક રંગી લાલ પ્રકાશને બહિર્ગોળ લેન્સમાં ભૂરા રંગ પ્રકાશની બદલે ઉપયોગ કરતાં તેની કેન્દ્રલંબાઈ .....થશે.
    View Solution
  • 7
    $0.5\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી $1\,m$ અંતરે બિંદુવત વસ્તુ મૂકેલી છે લેન્સની પાછળ $2\,m$ અંતરે સમતલ અરીસો મૂકવામાં આવે છે તંત્ર દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર ..........
    View Solution
  • 8
    ગોલીય બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f$ તેની વક્તાત્રિજ્યા $R$ સાથે ......... અનુસાર સંબંધ ધરાવે છે. 
    View Solution
  • 9
    બીકરમાં પાણી$ h_1$ ઉંચાઈ સુધી અને પાણીની ઉપર $h_2$ ઉંચાઈ સુધી કેરોસીન ભરેલું છે. તેથી કુલ ઉંચાઈ (પાણી કેરોસીન) $(h_1 + h_2)$ છે. પાણીનો વક્રીભવનાંક $\mu_1$ અને કેરોસીનનો વક્રીભવનાંક $\mu_2$ છે. ઉપરથી બીકરનું તળિયું જોતાં તે કેટલી આભાસી સ્થિતિએ ખસેલું હશે?
    View Solution
  • 10
    પ્રકાશ હવામાં $t_1$ સમયમાં $x$ અંતર અને $t_2$ સમયમાં કોઈ માધ્યમમાં $10 x$ અંતર કાપે છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?
    View Solution