આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ એકબીજાને લંબ છે. પ્રકાશનું કિરણ $AB$ એ $M_1$ અરીસા પર આપાત થાય છે. પરાવર્તિત  કિરણ $M_2$ દ્વારા પણ પરાવર્તન પામે છે. ત્યારે $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ આપાત કિરણને સમાંતર થાય જો ……
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માધ્યમમાં પ્રકાશ તરંગની આવૃત્તિ $ 2 \times {10^{14}}\;Hz$ અને તરંગલંબાઇ $5000\, \mathring A$ છે. માઘ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 2
    એક પાત્રની નીચેની સપાટી $4\, cm$ જોડાઈ ધરાવતા ($\mu = 1.5$) કાચનો સ્લેબ છે. આ પાત્ર અનુક્રમે $6\, cm$  અને $8\, cm $ ઉંડાઈએ બે અમિશ્રિત પ્રવાહીઓ $A$ અને $B$ ધરાવે છે. જો કાચના સ્લેબની નીચેની સપાટીની બાહ્ય તરફ તિરાડને જ્યારે પાત્રમાંથી જોવામાં આવે ત્યારે તે કેટલા.......$cm$ અંતરે ખસેલી હશે? $A$ અને $B$ ના વક્રીભવનાંકો અનુક્રમે $1.4$ અને $1.3$ છે.
    View Solution
  • 3
    કાર $B$ કાર $A$ ને $40\, {ms}^{-1}$ ની સાપેક્ષ ઝડપથી ઓવરટેક કરે છે. જ્યારે કાર $B$ કાર $A$ થી $1.9\, m$ દૂર હોય ત્યારે કાર $A$ માં રહેલ $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અરીસામાં કાર $B$ ના પ્રતિબિંબની ઝડપ($ms^{-1}$ માં) કેટલી હશે?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,એક સમતલીય અરીસાને પાણી ભરેલી ટાંકીના તળીયા $\left(\mu=\frac{4}{3}\right)$ થી $50\,cm$ ની ઊંચાઈએ સ્થિત કરવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઊંચાઈ $8\,cm$ છે. એક નાના ગોળાને પાણીની ટાંકીના તળિયે મુકવામાં આવે છે. ટાંકીના તળિયાથી અરીસા દ્વારા મેળવાતા ગોળાના પ્રતિબિંબનું અંતર $.........\,cm$ છે.
    View Solution
  • 5
    તળિયે સમતલ અરીસો ધરાવતા પાત્રમાં $\mu $ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલ છે. અરીસાથી $h$ ઊંચાઇ ઉપર $P$ વસ્તુને અવલોકનકાર $O$ જોવે છે. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય?
    View Solution
  • 6
    $80\,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બહિર્ગોળ લેન્સ અને $50 \,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંતર્ગોળ લેન્સને સંપર્કમાં રાખતા તેનો પરિણામી પાવર કેટલો થાય?
    View Solution
  • 7
    એસ્ટ્રોનોમિકલ ટેલિસસ્કોપ ઓબ્જેક્ટિવ અને આઇપીસ ધરાવે છે. ઓબ્જેક્ટિવ ની કેન્દ્રલંબાઈ એ.
    View Solution
  • 8
    જ્યારે એક રંગી લાલ પ્રકાશને બહિર્ગોળ લેન્સમાં ભૂરા રંગ પ્રકાશની બદલે ઉપયોગ કરતાં તેની કેન્દ્રલંબાઈ .....થશે.
    View Solution
  • 9
    ગેલિલીયન ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે $30\, cm$ અને $3.0\, cm$ છે. ટેલિસ્કોપથી દૂર પડેલી વસ્તુનું આભાસી અને મોટું પ્રતિબિંબ નેત્રકાંચથી નજીકતમ બિંદુ આગળ મળે છે. તો આ કિસ્સામાં ટેલિસ્કોપની મોટવણી કેટલી મળશે?
    View Solution
  • 10
    બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $22 \,\,cm$ છે. જો એક પદાર્થને અરીસાથી $14 \,\,cm$ દૂર મૂકવામાં આવે ત્યારે રચાતું પ્રતિબિંબ . . . . .
    View Solution