ગેલિલીયન ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે $30\, cm$ અને $3.0\, cm$ છે. ટેલિસ્કોપથી દૂર પડેલી વસ્તુનું આભાસી અને મોટું પ્રતિબિંબ નેત્રકાંચથી નજીકતમ બિંદુ આગળ મળે છે. તો આ કિસ્સામાં ટેલિસ્કોપની મોટવણી કેટલી મળશે?
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કિરણ માટે વિચલનકોણ $34^o $ છે.જો ધટ્ટ કરેલો પ્રિઝમનો ભાગ દૂર કરી નાખવામાં આવે,તો વિચલનકોણ કેટલો થાય?
    View Solution
  • 2
    પોલા કાચના ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવે છે. અરીસાની સામે વસ્તુ મુક્તા પ્ર્તિબિંબ અને મોટવણી
    View Solution
  • 3
    સમતલ બહિર્ગોળ લેન્સની $(\mu = 1.5)$ વક્રતાત્રિજયા $10 \,cm$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ લગાવવામાં આવેલ છે. ચાંદીનો ઢોળ લગાવ્યા પછીની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થશે?
    View Solution
  • 4
    આંખમાં રેટિના કેમેરાના કયા ભાગ તરીકે વર્તે ?
    View Solution
  • 5
    $20\, cm $ કેન્દ્રલંબાઈના લેન્સનો વિભેદન પાવર $0.08$ છે. તો તેનું વર્ણ વિપથન........$cm$ શું હશે?
    View Solution
  • 6
    સમાન કેન્દ્રલંબાઈ $(f)$ના પાતળા લેન્સ,પણ એક બહિર્ગોળ અને બીજો અંતર્ગોળ એક્બીજાના સંપર્કમાં રાખેલ છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ $.......$ થાય.
    View Solution
  • 7
    પાત્રમાં $2h$ ઊંચાઇ સુઘી પ્રવાહી ભરવાથી અવલોકનકાર સળિયાનો નીચેનો છેડો જોઇ શકતો હોય તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 8
    પાતળા પ્રિઝમનો વક્રીભવનાંક $1.5$ હોય,તો લઘુત્તમ વિચલન કોણ ${\delta _m}$ અને વક્રીભૂતકોણ $r$ વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો થાય?
    View Solution
  • 9
    હવામાં લાલ રંગની તરંગલંબાઈ $760\, nm$ છે. જ્યારે પ્રકાશ $\left(n=\frac{4}{3}\right)$ વક્રીભવનાંકના પાણીમાંથી પસાર થાય છે, ત્યારે તરંગલંબાઈ $570\, nm$ બને છે. (હવામાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $570 \,nm$ છે.) તો પાણીમાં લાલ પ્રકાશનો રંગ કેવો છે?
    View Solution
  • 10
    બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક $1.4$ છે. જો લેન્સને આટલો જ વક્રીભવનાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ? લેન્સની વક્રબાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે $R _{1}$ અને $R _{2}$ છે તેમ ધારો
    View Solution