બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $22 \,\,cm$ છે. જો એક પદાર્થને અરીસાથી $14 \,\,cm$ દૂર મૂકવામાં આવે ત્યારે રચાતું પ્રતિબિંબ . . . . .
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ સમદ્વિબાજુ પ્રિઝમના વક્રીભવનાંકનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 2
    માછલી ઉપર તરફ $3 m/s$ ના વેગથી ગતિ કરે છે.માછલીને તેના તરફ આવતા પક્ષીનો વેગ $9 m/s$ દેખાતો હોય તો પક્ષીનો મૂળ વેગ કેટલા ......$ms^{-1}$ હશે?
    View Solution
  • 3
    એક વાહનનો અરીસો $10 \,cm$ વક્રતા ત્રિજ્યાના નળાકાર અરીસાનો બનેલો છે. અને વક્રસપાટી પર લંબાઈ $10 \,cm$ છે. જો ચાલકની આંખ અરીસાથી દૂરના અંતરે હોય, તો દષ્ટિક્ષેત્ર રેડિયનમાં કેટલું છે?
    View Solution
  • 4
    $10\,\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતાં અપસારી લેન્સથી એક બિંદુવત ઉદ્દગમને $15\,\,cm$ ના અંતરે મૂકેલો છે. $12\,\, cm$ કેન્દ્રલંબાઈનાં અંત:ર્ગોળ અરીસાને .......$cm$ મૂકેલ હોવો જોઈએ કે જેથી તેની જાતે વસ્તુ પર વાસ્તવિક પ્રતિબિંબ રચાયેલું હોય?
    View Solution
  • 5
    ટેલીસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $F_o$ અને $F_e$ છે,તો ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય? 
    View Solution
  • 6
    $1.5$વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ $20 \mathrm{~cm}$ છે. જ્યારે તેને$1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

    ક્થન $(A)$ :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય.

    કારણ $(R)$ : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે.

    ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5$) અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \,cm$ અંતરે રહેલો છે. જો સપાટી અંત:ર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
    View Solution
  • 9
    સમક્ષિતિજ ટેબલ પર મૂકેલા સમબાજુ કાચના પ્રિઝમ પર આપાત થાય છે. ન્યૂનત્તમ વિચલન માટે શું સાચું છે?
    View Solution
  • 10
    ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા એક કાચના સ્લેબનો વક્રીભવનાંકમાપવામાં આવે છે તો તે માટે ઓછામાં ઓછા કેટલા અવલોકનોની જરૂર પડશે?
    View Solution