આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,એક સમતલીય અરીસાને પાણી ભરેલી ટાંકીના તળીયા $\left(\mu=\frac{4}{3}\right)$ થી $50\,cm$ ની ઊંચાઈએ સ્થિત કરવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઊંચાઈ $8\,cm$ છે. એક નાના ગોળાને પાણીની ટાંકીના તળિયે મુકવામાં આવે છે. ટાંકીના તળિયાથી અરીસા દ્વારા મેળવાતા ગોળાના પ્રતિબિંબનું અંતર $.........\,cm$ છે.
  • A$98$
  • B$99$
  • C$97$
  • D$96$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
a
Apparent depth of \(O =\frac{ d }{\mu}=6\)

Distance between \(O\) and \(I _2=48+50=98\,cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અંતર્ગોળ અરીસાના કેન્દ્રલંબાઈ $50\, cm $ છે. પદાર્થને .......$cm$ જગ્યાએ મૂકતાં પ્રતિબિંબ બમણા આકારનું વાસ્તવિક અને વ્યસ્ત મળશે.
    View Solution
  • 2
    બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ $(f)$ માપવાના પ્રયોગમાં, વસ્તુ અંતર $(x)$ અને પ્રતિબિંબ અંતર $(y)$ ના મૂલ્યો લેન્સના કેન્દ્ર બિંદુની સાપેક્ષ (સંદર્ભમાં) માપવામાં આવે છે. આકૃતિમાં $y$-x આલેખ દર્શાવવામાં આવેલ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ_______$\mathrm{cm}$છે.
    View Solution
  • 3
    પાણીમાથી લીલો પ્રકાશ હવાના માધ્યમ પર કોતિકોણ આપાત થાય છે. તો સાચું વિધાન
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5$) અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \,cm$ અંતરે રહેલો છે. જો સપાટી અંત:ર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
    View Solution
  • 5
    સ્થાનાંતર પદ્ધતિમાં, બહિર્ગોળ લેન્સ તેના બે અલગ સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. જો બંને કિસ્સામાં પ્રતિબિબની ઊંચાઈ $24 \,cm$ અને $6\, cm$ હોય, તો વસ્તુની ઊંચાઈ ........ $cm$ છે ?
    View Solution
  • 6
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પાતળા પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $5^o $ હોય,તો પ્રિઝમકોણ કેટલા .......$^o$ હશે?
    View Solution
  • 7
    પ્રકાશા તરંગ સીધી રેખામાં $4$ જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ?

    $\left(\mu_{ r }=1\right)$

    View Solution
  • 8
    દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $25\; \mathrm{cm}$ છે. તેમાં એક સપાટીની વક્રતાત્રિજ્યા બીજી સપાટીની વક્રતાત્રિજ્યા કરતાં બમણી છે. જો તેનો વક્રીભવનાંક $1.5$ હોય તો તેની વક્રતાત્રિજ્યા કેટલી હશે?
    View Solution
  • 9
    $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર $1.5 f$ અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબ અંતર ....... $f$ થાય 
    View Solution
  • 10
    પ્રકાશ $M_1$ અને $M_2$ એમ બે માધ્યમોમાં અનુક્રમે $1.5 \times 10^8 ms ^{-1}$ અને $2.0 \times 10^8 ms ^{-1}$ ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ $...........$ થશે.
    View Solution