આકૃતિમાં દ્વિ સ્લીટ પ્રયોગ બતાવ્યો છે. દરેક સ્લીટની પહોળાઈ $ W$ છે. એક જાડાઈનો, $\mu$ વક્રીભવનાંકવાળો પાતળો ગ્લાસનો ટુકડો સ્લીટ અને પડદાની વચ્ચે મુકવામાં આવે છે. કેન્દ્રીય બિંદુએ તીવ્રતા જાડાઈ ના વિધેય તરીકે માપવામાં આવે છે. જાડાઈ ની કઈ કિંમતે $C$ પર તીવ્રતા ન્યૂનત્તમ હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇગેન્સની થીયરીથી કઇ ઘટના સમજાવી શકાતી નથી?
    View Solution
  • 2
    હાઈગેનના સિદ્ધાંતનો મુખ્ય ગેરફાયદો.....
    View Solution
  • 3
    યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર $d$  એ $ 2\ mm$ , ઉપયોગમાં લેવાનાં પ્રકાશની તરંગલંબાઇ $λ$ એ $5896 Å$  અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $D$ એ $ 100\ cm $ છે, એમ જોવા મળ્યું કે શલાકાઓની કોણીય પહોળાઇ $0.20^o $  છે. આ શલાકાઓની કોણીય પહોળાઇ વધારીને $0.21 ^o $ કરવા માટે ($λ$ અને $D$ બદલ્યા વગર ) આ સ્લિટસ વચ્ચેનું અંતર રાખવું જરૂરી છે.........$mm$
    View Solution
  • 4
    સ્લિટની પહોળાઇ $ 0.2 mm$  અને પ્રકાશની તરંગલંબાઇ $ 500nm $ છે,સ્લિટથી પડદા વચ્ચેનું અંતર $80cm $ છે,તો મધ્યસ્થ અધિકતમની પહોળાઇ કેટલા ......$mm$ થાય?
    View Solution
  • 5
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.6 \,mm$ છે. સ્લિટથી $80 \,cm$ અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... $nm$ છે.
    View Solution
  • 6
    $0.30 \,mm$ પહોળાઈની સ્લિટ પર $580\, nm$ તરંગલંબાઈનો એકવર્ણીય પ્રકાશ આપાત થાય છે. સ્લિટથી પડદા વચ્ચેનુ અંતર $2\, m$ છે. કેન્દ્રિય મહતમની પહોળાઈ ........... $\times 10^{-3} \,m$છે ?
    View Solution
  • 7
    પાણી પર તરતુ તેલ પ્રકાશના વ્યતિકરણને કારણે રંગીન દેખાય છે. આ અસર આવોકવા માટે તેલના સ્તરની જાડાઈ  ......... $m$ ક્રમની હોવી જોઈએ?
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે અલગ અલગ તરંગલંબાઈ $500\,nm$ અને $600\, nm$ નો ઉપયોગ કરવામાં આવે છે જે પોતાની ભાત પડદા પર પાડે છે. આ ભાતની મધ્યમાં જ્યાં પથ તફાવત શૂન્ય છે ત્યાં બંનેની ભાતના મહત્તમ સંપાત થાય છે જે વ્યતિકરણ અનુભવે છે જેનાથી મળતું પરિણામી બીજા કરતાં સ્પષ્ટ દેખાય છે. પરંતુ જ્યારે એક આ મધ્યમાન ક્ષેત્રમાંથી બહાર આવે ત્યારે બે શલાકાના તંત્રમાં એક તરંગલંબાઈનું મહત્તમ બીજી તરંગલંબાઈના ન્યૂનતમ સાથે સંપાત થાય છે. અને મળતું શલાકાનું તંત્ર અસ્પષ્ટ દેખાય છે. આવું બનતું હોય ત્યારે પથ તફાવત કેટલા $nm$ હશે?
    View Solution
  • 9
    જુદી જુદી તીવ્રતાવાળા બે સુસંબદ્વ ઉદ્‍ગમોના વ્યતિકરણથી મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર $36:1$ હોય,તો કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે તરંગો છે. એક તરંગ $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં $L _{1}$ અંતર અને બીજું તરંગ $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L _{2}$ અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવત 
    View Solution