આકૃતિમાં કળ $K$ બંધ કરતાં ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર થતો નથી. પરિપથ સંતુલન સ્થિતિમાં રહેલા માટેની શરત શું હશે?
AIIMS 2018, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઇલેક્ટ્રિક કીટલીમાં બે હીટિંગ કોઇલ છે. જ્યારે પ્રથમ કોઇલને $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે, ત્યારે કીટલીમાંનું પાણી $10$ મિનિટમાં ઉકળે છે અને જ્યારે બીજી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પાણી $40$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઇલ એક સાથે સમાંતરમાં જોડવામાં આવે, તો સમાન જથ્થાના પાણીને ઉકાળવામાં કેટલો સમય ($min$ માં) લાગશે?
નીચેના પરીપથમાં $5\, \Omega$ નો અવરોધ તેમાંથી વહેતા પ્રવાહને લીધે $45\ J/s$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો $12\, \Omega$ અવરોધમાંથી દર સેકન્ડે ઉત્પન્ન થતો પાવર .............. $W$ હશે.
આપેલ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ $10\, \Omega$ છે. જ્યારે સ્લાઇડિંગ સંપર્ક પોટેન્શિયોમીટરના તારની વચ્ચે હોય ત્યારે $2\, \Omega$ ના અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
એક નિયમિત ધાત્વીય તારને જ્યારે $3.4$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી $2\,A$ નો પ્રવાહ પસાર થાય છે. નિયમિત ધાત્વીય તારનું દળ $8.92 \times 10^{-3}\,kg$, ધનતા $8.92 \times 10^3\,kg / m ^3$ અને અવરોધકતા $1.7 \times 10^{-8}\,\Omega- m$ છે. તારની લંબાઈ $l=........m$ હશે.