આકૃતિમાં $M_c$ દળનું નળાકાર અને $M_s$ દળના ગોળાને અનુક્રમે બે ઢોળાવના બિંદુઓ $A$ અને $B$ પર મૂકેલા છે. જો તેઓ ઢોળાવ પર સરક્યાં વગર સમાન પ્રવેગથી ગતિ કરતાં હોય તો $\frac{{\sin \,{\theta _c}}}{{\sin \,{\theta _s}}}$ નો ગુણોત્તર કેટલો થાય?
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સમાન તકતીના સમતલ એકબીજાને લંબ છે.તેમની કોણીય ઝડપ $3 \,rad/sec $અને $4\,rad/sec$ છે.તો તંત્રની પરિણામી કોણીય ઝડપ ........ $rad/sec$ થાય.
    View Solution
  • 2
    નિયમિત કોણીય પ્રવેગ સાથે ભ્રમણ કરતો એક પદાર્થ શરૂ થયા પછી $5 \,s$ માં $100 \pi$ (રેડીયન) પૂર્ણ કરે છે. તો $5 \,s$ પછી તેની કોણીય ઝડપ $rev/s$ ........ $\pi$ થશે?
    View Solution
  • 3
    સમાન દળ $M$ અને ત્રિજ્યા $R$ ઘરાવતો એક ઘન નળાકાર અને ઘન ગોળો $h$ ઊંંચાઈ ઘરાવતા ઢળતા ફાચર આકારના સમતલ ઉપર, ઉપરથી તળિયા તરફ ગબડે છે. નળાકારના વેગ અને ગોળાના વેગનો ગુણોત્તર $..........$ થશે.
    View Solution
  • 4
    $3\; kg $ નો ઘન નળાકાર $4 \;m/s $ ના વેગથી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. તે $200\; N/m $ બળઅચળાંક ધરાવતી સમક્ષિતિજ સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહતમ સંકોચન ($m$ માં) કેટલું થાય?
    View Solution
  • 5
    જે પદાર્થનો કોણીય વેગમાન $200\%$ વધારવામાં આવે તો તેની ચાકગતિઊર્જામાં ........ $\%$ વધારો થશે.
    View Solution
  • 6
    એક એન્જિનની મોટર પોતાની ધરીને અનુલક્ષીને $100\ rpm$ ની કોણીય ઝડપે ફરે છે. તેની સ્વિચ બંધ કરતાં $15\ s$ માં સ્થિર થાય છે, તો તે ....... પરિભ્રમણો બાદ સ્થિર થઈ હશે .
    View Solution
  • 7
    ચાકગતિ કરતા બે પદાર્થનું કોણીય વેગમાન સમાન છે પરંતુ તેમની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. ($I_1$ > $I_2$) કયા પદાર્થની ગતિ ઊર્જા વધુ હશે ?
    View Solution
  • 8
    $m$ દળનો એક કણ એ વેગ $v$ થી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવીને પ્રક્ષિપ્ત ગતિ કરે છે. આ કણ જ્યારે મહત્તમ ઉંચાઈ પ્રાપ્ત કરે તે સમયે, ગતિની શરૂઆતના બિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનનું મૂલ્ય ફેટલું હશે?
    View Solution
  • 9
    આકૃતિમાં હલકો સળીયો ત્રણ સમાન $A, B$ અને $C$ ધરાવે છે. જો $B$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમક્ષિતિજમાંથી મુક્ત કરવામાં આવે તો સળિયાની શિરોલંબ સ્થિતિમાં $B$ નો વેગ શું થશે ?
    View Solution
  • 10
    $50\,cm$ લાંબી એક નળીમાં $250\,g$ દળ ધરાવતું અદબનીય પ્રવાહી ભરેલું છે અને તે બંને છેડાઓથી બંધ કરેલ છે. ત્યારબાદ નળીને તેના એક છેડાને ફરતે સમક્ષિતિજ સમતલમાં $x \sqrt{F} \;rad s ^{-1}$ જેટલા નિયમિત કોણીયવેગથી ભ્રમણ કરાવવામાં આવે છે. જો $F$ એ પ્રવાહી દ્વારા બીજા છેડા પર લાગતું બળ હોય તો $x$ નું મૂલ્ય થશે.
    View Solution