$3\; kg $ નો ઘન નળાકાર $4 \;m/s $ ના વેગથી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. તે $200\; N/m $ બળઅચળાંક ધરાવતી સમક્ષિતિજ સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહતમ સંકોચન ($m$ માં) કેટલું થાય?
AIPMT 2012, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ ઝંડા આકારની પાતળી તકતીનું દળ $4\;kg$ છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે?
    View Solution
  • 2
    એક દોરીને $0.40 \mathrm{~kg} \mathrm{~m}^2$ જેટલી જડત્વની ચાકમાત્રા અને $10 \mathrm{~cm}$ ની ત્રિજ્યા ધરાવતા પૈડાની ધરીને ફરતે વીંટાયેલી છે. પૈડું તેની અક્ષને ફરતે મુક્ત રીતે ફ઼રી શકે છે. પ્રારંભમાં પૈડું વિરામસ્થિતિમાં છે. દોરીને હવે $40 \mathrm{~N}$ ના બળથી ખેંચવામાં આવે છે. $10 \mathrm{~s}$ પછી પૈડાનો કોણ઼ીય વેગ $x \ \mathrm{rad} / \mathrm{s}$ છે ક્યાં $x$ ................ થશે. 
    View Solution
  • 3
    બળયુગ્મ કેવી ગતિ ઉત્પન્ન કરે છે
    View Solution
  • 4
    સમક્ષિતિજ સાથે $\theta $ કોણ ધરાવતા ઢાળ પરથી $R$ ત્રિજયાવાળો, $M $ દળ ધરાવતો પદાર્થ સરકયા વિના ગબડે છે.જો પદાર્થની જડત્વની ચાકમાત્રા $I $ હોય,તો પદાર્થનો પ્રવેગ ______
    View Solution
  • 5
    એક $ m$ દળ, $r $ જેટલી ત્રિજ્યા અને $\omega_0$ જેટલી કોણીય આવૃત્તિ ધરાવતી રિંગને ખરબચડી સપાટી પર રાખેલ છે. રિંગના કેન્દ્રનો પ્રારંભિક વેગ શૂન્ય છે. જ્યારે રિંગ સરકવાનું બંધ કરે ત્યારે તેના કેન્દ્રનો વેગ કેટલો હશે ?
    View Solution
  • 6
    $M$ દળની એક તક્તી ના કેન્દ્ર પર બળ $F$ લગાડવામાં આવે છે. ગબડવા (રોલિંગ) માટે સપાટીનો ઘર્ષણાંકનું લઘુત્તમ મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    એક પૈડું $900\, rpm$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.તે $1$ મિનિટમાં સ્થિર થઇ જતું હોય,તો કોણીય પ્રતિપ્રવેગ $radian/$$s^2$માં કેટલો થાય?
    View Solution
  • 8
    $10 \,kg$ ના પૈડાં ની તેના અક્ષ ને આધારે જડત્વની ચાકમાત્રા $160\, kg-m^2 $ હોય તો તેની ચક્રમાન ત્રિજ્યા ...... $m$ હોય.
    View Solution
  • 9
    વર્તૂળાકાર ટેબલના કેન્દ્ર પર બરફનો બ્લોક મૂકેલો છે. ટેબલના કેન્દ્રમાંથી પસાર ધનની અક્ષની ટેબલ $\omega$ કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો બરફ બાષ્પીભવન પામ્યા વિના ઓગળી જાય તો તંત્રની ભ્રમણની ઝડપ કેટલી થશે ?
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળા ચક્રની ત્રિજ્યા $R$ અને જડત્વની ચાકમાત્રા $I$ છે જે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને મુક્ત રીતે ફરી શકે છે.તેના પર બે દળ $\mathrm{m}_{1}$ અને $\mathrm{m}_{2}\left(\mathrm{m}_{1}>\mathrm{m}_{2}\right)$ ને દળરહિત દોરી દ્વારા લટકવેળા છે.જ્યારે તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે $\mathrm{m}_{1}$ દળ નીચે તરફ $h$ અંતર સુધી ગતિ કરે ત્યારે ચક્રની કોણીય ઝડપ કેટલી થશે?
    View Solution