Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો પ્રિઝમના એકબાજુનો કોણ ${30^ \circ }$ અને $\mu \, = \,\,\sqrt 2 $ વક્રીભવનાંકનું ચાંદીનું સ્તર લગાડેલ હોય ત્યારે આપેલ કિરણ તેના માર્ગેં પાછું વળે છે. તો આપાત કોણ કેટલા .......$^o$ હશે?
જેની કેન્દ્ર લંબાઈનું નિરપેક્ષ મુલ્ય $|f|=40\,cm$ હોય તેવા ગોલીય અરીસાની કેન્દ્રીય એક્ષની સામે (આગળ) $100\, cm$ ઊંચાઈ ધરાવતી ટૂંકી સીધી વસ્તુ ગોઠવાયેલી છે. અરીસા દ્વારા રચાયેલ વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ $25\, cm$ છે અને તેનું અનુસ્થાપન (ઓરીએન્ટેશન) વસ્તુનાં અનુસ્થાપન જેવું જ છે. આ માહિતી પરથી તારણ મેળવી શકાય કે
અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30\, cm $ છે. જો પ્રતિબિંબ ચત્તુ (આભાસી)હોય તો, અરીસાના સામે રહેલી વસ્તુ નું સ્થાન ....$cm$ અંતરે હોઈ શકે જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું હોય.