જો પ્રિઝમના એકબાજુનો કોણ ${30^ \circ }$  અને $\mu \, = \,\,\sqrt 2 $  વક્રીભવનાંકનું ચાંદીનું સ્તર લગાડેલ હોય ત્યારે આપેલ કિરણ તેના માર્ગેં પાછું વળે છે. તો આપાત કોણ કેટલા .......$^o$ હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિ$-A$ માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $28\, cm$ મળે છે. જો તે જ લેન્સની આકૃતિ$-B$ માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $10\, cm$ મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 2
    $20\,cm$ કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને બહિર્ગોળ અરીસાની સામે બંનેની મુખ્ય અક્ષ સંપાત થાય તે રીતે મૂકવામાં આવે છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $10\,cm$ છે. બહિર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે મુખ્ય અક્ષ ઉપર એક બિંદુવત્ત વસ્તુ મૂકવામાં આવે છે. આ સંયોજન દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુના સ્થાન ઉપર જ મળે છે.બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ $.........cm$ છે.
    View Solution
  • 3
    એક પક્ષી હવામાંથી માછલીને પાણીની અંદર જુએ છે. $h_1$ એ પક્ષીની પાણીની સપાટીથી ઉંચાઈ અને $h_2$ એ માછલીની પાણીની સપાટીથી ઉંડાઈએ છે. જો હવાની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક $\mu$ છે. ત્યારે પક્ષીએ નોંધેલું માછલીનું અંતર ......છે.
    View Solution
  • 4
    પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કયારે થાય?
    View Solution
  • 5
    એક $5\, cm$ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $60\, cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સ ધરાવતાં ટેલિસ્કોપને દૂર રહેલી વસ્તુ આગળ એવી રીતે કેન્દ્રિત કરેલો છે. આઈપીસ માંથી સમાંતર કિરણો નિર્ગમન પામે છે. જો ઓબ્જેક્ટિવ આગળ વસ્તુ $2°$ નો કોણ બનાવે ત્યારે પ્રતિબિંબની કોણીય પહોળાઈ .....$^o$ શોધો.
    View Solution
  • 6
    બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $20\, cm$) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી $80\, cm$ પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......$cm$ અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\, cm$ પાણીથી ભરેલા ગ્લાસના તળિયે $40\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો છે.પાણીની સપાટી પર એક નાના કણનું પ્રતિબિંબ ગ્લાસની ઉપર પાણીની સપાટીથી $d$ અંતરે મળે તો $d$ લગભગ કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 8
    જો મોટવણી $-0.5$ હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ ...... .  (સેમી માં)
    View Solution
  • 9
    તળિયે સમતલ અરીસો ધરાવતા પાત્રમાં $\mu $ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલ છે. અરીસાથી $h$ ઊંચાઇ ઉપર $P$ વસ્તુને અવલોકનકાર $O$ જોવે છે. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય?
    View Solution
  • 10
    $60^o$ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર ${15^o}$ ના ખૂણે કિરણ આપાત કરતાં ${55^o}$ નું વિચલન અનુભવે છે. તો નિર્ગમનકોણ કેટલો થશે?
    View Solution