આકૃતિમાં પ્રકાશણા કિરણ માટે ક્રાંતિકોણ $49^o $ હોય,તો માછલી કેટલા ${\theta ^o}$ ખૂણાના ક્ષેત્રફળમાં જોઇ શકાય?
  • A$\theta = {49^o}$
  • B$\theta = {90^o}$
  • C$\theta = {98^o}$
  • D$\theta = 24\frac{{{1^o}}}{2}$
Easy
Download our app for free and get startedPlay store
c
(c) From figure given in question \(\theta = 2c = 98^\circ .\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સમતલ અરીસાઓ એકબીજા સાથે $60°$ ખૂણો બનાવે છે. કિરણ $M_1$ અરીસા પર $M_2$ ને સમાંતર $i$ ખૂણે આપાત થાય છે. $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ $M_1$ ને સમાંતર છે. આકૃતિ તો આપાતકોણ $i =$...$^o$
    View Solution
  • 2
    લાલ $(R)$ , લીલો  $(G)$ અને બ્લૂ $(B)$ ને $PQ$ બાજુ પર લેબ આપાત કરેલ છે . લાલ , લીલો ,અને બ્લૂ માટે વક્રીભવનાંક  $1.27, 1.42$  $1.49$ અને તો $PR$ માંથી બહાર આવતા કિરણો કયા રંગના હશે?
    View Solution
  • 3
    ${f_1}$ અને ${f_2}$ કેન્દ્રલંબાઇ ધરાવતા બે પાતળા લેન્સને સંપર્કમાં અને સમઅક્ષીય મૂકેલા છે. તંત્ર કેટલા પાવરના એક લેન્સને સમતુલ્ય થાય?
    View Solution
  • 4
    ઓપ્ટિકલ ફાઇબર કયાં સિદ્વાંત પર કાર્ય કરે છે?
    View Solution
  • 5
    કોઈ દ્વિ-બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે

    જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે? 

    View Solution
  • 6
    પ્રકાશ હવામાંથી કાંચમાં દાખલ થાય ત્યારે...
    View Solution
  • 7
    $f$ કેન્દ્રલંબાઇ ઘરાવતા અંર્તગોળ અરીસાની અક્ષ પર $f/3$ લંબાઇની વસ્તુ મૂકવામાં આવે છે. તેના અરીસાથી દૂરના છેડાનું પ્રતિબિંબ તે જ જગ્યાએ મળે છે,તો પ્રતિબિંબની લંબાઇ કેટલી થાય?
    View Solution
  • 8
    આવૃત્તિ $n$ ,તરંગલંબાઇ $\lambda$ અને હવામાં $v$ વેગથી ગતિ કરતું વિદ્યુતચુંબકીય વિકિરણ $\mu $ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબમાં દાખલ થાય છે. કાંચના સ્લેબમાં આવૃત્તિ, તરંગલંબાઇ અને વેગ કેટલા હશે?
    View Solution
  • 9
    $3/2$ વક્રીભવનાંક ધરાવતા કાંચના ગોળા પર કેટલાના ખૂણે કિરણ આપાત કરતાં કિરણ બહાર આવે નહિ?
    View Solution
  • 10
    વક્રિભવન પ્રકારના ખગોલીય ટેલીસ્કોપની સામાન્ય ગોઠવણીમાં ઓબ્જેક્ટિવ અને આઈપીપ (નેત્રકાચ) વચ્ચેનું અંતર $30 \,cm$ છે. જ્યારે ટેલીસ્કોપની કોણીય મોટવણી $2$ હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ ........... $cm$ થશે.
    View Solution