આપેલ આકૃતિના આધારે, સાયા વિધાન/નો ની સંખ્યા $.........$ છે.

$A.$ જથ્થામાં (બલ્કમાં) પ્રવાહી અણુ પર આકર્ષણ અને અપાકર્ષણ બળો સમાન રીતે વર્તે ત્યારે પૃષ્ઠતાણનું નિર્માણ થાય છે.

$B.$ સપાટી ઉપર હાજર અણુઓ પર અસમાન બળો પ્રવર્તમાન $(uneven\,forces)$ના કારણે પૃષ્ઠતાણ છે.

$C.$ જથ્થામાં (બલ્કમાં) અણુ પ્રવાહી સપાટી (સ્તર) પર આવતાં નથી.

$D.$ જો પ્રણાલી એ બંધ પ્રણાલી હોય તો સપાટી ઉપરના અણુઓ એ બાષ્પદબાણ માટે જવાબદાર છે.

  • A$3$
  • B$6$
  • C$8$
  • D$2$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
d
\(B\) and \(D\) options are correct.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $AB, A_2$ અને $B_2$ દ્વિપરમાણ્વીય પરમાણુઓ છે. જો $A_2, AB$ અને $B_2$ ના બંધ એન્થાલ્પીનો ગુણોતર  1: 1: 0.5   અને $A_2$ અને $B_2$માથી $AB$ રચનાની એન્થાલ્પી $-100\, kJ\, mol^{-1}$. $A_2$ ની બંધ ઊર્જા કેટલી..............$\mathrm{kJ\,mol}^{-1}$ છે.
    View Solution
  • 2
    સમાન તાપમાને $CH_4, C_2H_6, C_2H_4$ અને $C_2H_2$ વાયુઓની દહન ઉષ્મા અનુક્રમે $-212.8, -373.0, -337.0$ અને $-310.5\, Kcal$ છે. તો આ વાયુઓ પણ શ્રેષ્ઠ બળતણ કયું છે?
    View Solution
  • 3
    કાર્બન અને કાર્બન મોનોકસાઈડની દહન એન્થાલ્પી અનુક્રમે $- 393.5\,KJ$ અને$ -283\, KJ $છે તો કાર્બન મોનોકસાઈડના નિર્માણની એન્થાલ્પી.......$KJ$ માં શોધો. 
    View Solution
  • 4
    નીચે બે પ્રક્રિયાઓ આપેલ છે.

    $2 \mathrm{Fe}_{(\mathrm{s})}+\frac{3}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-822 \mathrm{~kJ} / \mathrm{mol}$

    $\mathrm{C}_{(\mathrm{s})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{CO}_{(\mathrm{g})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-110 \mathrm{~kJ} / \mathrm{mol}$

    $3\mathrm{C}_{(\mathrm{s})}+\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})} \rightarrow 2 \mathrm{Fe}_{(\mathrm{s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})}$ આપેલા પ્ર્ક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર__ _ _$J/mol$ છે.

    View Solution
  • 5
    $XY, X_2$ અને $Y_2$ (બધા દ્રીપરમાણ્વિય અણુઓ) ની બંધવિયોજન ઊર્જા $1:1 : 0.5$ ગુણોતરમાં છે. અને $XY$ ની સર્જનઉષ્મા $(\Delta _fH)$  $-200 \,kJ\, mol^{-1}$ છે. તો $X_2$ ની બંધવિયોજન ઊર્જા કેટલા ......$kJ\,mo{l^{ - 1}}$ થશે ?
    View Solution
  • 6
    અચળ તાપમાને અને દબાણે નીચેનામાંથી કયું વિધાન સમીકરણ માટે સાચું છે ?

    $CO_{(g)} + \frac{1}{2} \,O_{2(g)}\rightarrow CO_{2(g)}$ અચળ તાપમાન અને દબાણ

    View Solution
  • 7
    $NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \,KJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા ${-1}2.1\, KJ/mol$ હોય. તો $ HCN$ ની વિયોજન ઉર્જા......$KJ$ થશે.
    View Solution
  • 8
    $298\, K$ તાપમાને કાર્બન મોનોક્સાઇડનું તેના તત્ત્વોમાંથી સર્જન થાય ત્યારે $(\Delta H- \Delta U) =$ .............. $\mathrm{J\,mol}^{-1}$   $(R = 8.314\,J\,K^{-1}\,mol^{-1})$
    View Solution
  • 9
    $25\,^oC$ એ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($\Delta H$) અને એન્ટ્રાપી ફેરફાર ($\Delta S$) અનુક્રમે ${-1}1.7  \times 10^3\, J $ મોલ $^{-1}$ અને ${-1}05 \,J$  મોલ$^{-1} K^{-1}$ છે. તો પ્રક્રિયા ..
    View Solution
  • 10
    પ્રક્રમ જેમાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ છે.
    View Solution