આપેલ આકૃતિના આધારે, સાયા વિધાન/નો ની સંખ્યા $.........$ છે.

$A.$ જથ્થામાં (બલ્કમાં) પ્રવાહી અણુ પર આકર્ષણ અને અપાકર્ષણ બળો સમાન રીતે વર્તે ત્યારે પૃષ્ઠતાણનું નિર્માણ થાય છે.

$B.$ સપાટી ઉપર હાજર અણુઓ પર અસમાન બળો પ્રવર્તમાન $(uneven\,forces)$ના કારણે પૃષ્ઠતાણ છે.

$C.$ જથ્થામાં (બલ્કમાં) અણુ પ્રવાહી સપાટી (સ્તર) પર આવતાં નથી.

$D.$ જો પ્રણાલી એ બંધ પ્રણાલી હોય તો સપાટી ઉપરના અણુઓ એ બાષ્પદબાણ માટે જવાબદાર છે.

  • A$3$
  • B$6$
  • C$8$
  • D$2$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
d
\(B\) and \(D\) options are correct.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2C$(ગ્રેફાઈટ) + $3H_2$$_{(g)}$ $\rightarrow$ $C_2H_6$ $_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારને શું કહે છે ?
    View Solution
  • 2
    કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી ઘટે છે ?
    View Solution
  • 3
    પ્રવાહીના બાષ્પીભવનની એન્થાલ્પી $30\,kJ\,mo{l^{ - 1}}$ છે અને  બાષ્પની એન્ટ્રોપી $75\,J\,mo{l^{ - 1}}\,K$ છે. $ 1\, atm$ પર પ્રવાહીનું ઉત્કલન બિંદુ .......$K$ છે.
    View Solution
  • 4
    હેસનો ઉષ્માસંકલનનો નિયમ ઉષ્માગતિશાસ્ત્રના કયા નિયમને આધારે સમજાવી શકાય છે ?
    View Solution
  • 5
    પ્રક્રિયાનો સંતુલન અચળાંક કોની સાથે સંબંધિત છે?
    View Solution
  • 6
    જ્યારે $T \,K $ પર એકઆણ્વિય આદર્શ વાયુનો એક મોલ $1 \,atm$ ના સતત બાહ્ય દબાણ હેઠળ સમતાપી ફેરફાર કરે છે, ત્યારે  $1$ લિટરથી $2$ લિટરમાં કદ બદલાય છે.ત્યારે  અંતિમ તાપમાન.........કેલ્વિનમાં હશે
    View Solution
  • 7
    એમોનિયા બનાવવા માટે નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા માટે $\Delta {H^o} = -92.2\,kJ/mol$ છે. જો પ્રકિયા $20.0\, atm$ ના અચળ દબાણે અને $-1.16\, L$ કદના ફેરફાર સાથે કરવામાં આવે તો આંતરિક ઊર્જાનો ફેરફાર.....$kJ$ જણાવો.
    View Solution
  • 8
    બે ઈલેકટ્રોનના ફેરફારને સમાવતી કોષ -પ્રક્રિયાનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ $25^{0} C$ તાપમાને $0.295V$ છે. તો તેનો $25°C$ તાપમાને સંતુલન અચળાંક કેટલો થાય?
    View Solution
  • 9
    $PH_3$$_{(g)}$ નું એટોમીકરણ ઉષ્મા $228 \,K\,cal\, mol^{-1}$ અને $P_2H_4$ ની $ 355 \,K\,cal \,mol^{-1}$ છે. $P - P$ બંધની બંધ ઉર્જા .......($K\,cal$ માં)
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે બીજા ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.

    કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution